________________
ગ્રંથ અને ગ્રંથકાર છે એમના જીવનને મુખ્ય ઉદ્દેશ છે દેશોન્નતિ માટે જનસેવા–પ્રભુસેવા.” હિંદમાં રામરાજ્ય સ્થપાય અને અંતિમ ઘડીએ પ્રભુના પરમતત્વમાં તેમને આત્મા વિલીન બને એ એમની ઈચ્છા છે. તે ઈચ્છાને મૂળમાં નિર્ધારીને નવગુજરાત' પત્ર તેમણે પ્રકટ કર્યું, અને ત્યારથી સતત ૨૧ વર્ષો સુધી પત્રકાર તરીકે ગુજરાતની યથાશક્તિ સેવા બજાવવા પ્રયત્ન કર્યો. એમના પ્રિય લેખકો શંકર, ટિળક, ગાંધી, એની બિસંટ અરવિંદ, અને જ્ઞાનેશ્વર છે. એમને ઇતિહાસ અને રાજકારણ વિશે લખવું ગમે છે. તેમના અભ્યાસવિષય તત્ત્વજ્ઞાન, રાજબંધારણ અને અર્થશાસ્ત્ર છે.
કતિઓ કૃતિનું નામ પ્રકાર રચના પ્રકાશન પ્રકાશક મૌલિક સંપાદન સાલ સાલ
કે અનુવાદ ? ૧. વડોદરાને નિબંધ ૧૯૨૫ ૯૨૫ પોતે અંગ્રેજી નાના દાવા સંબં
ટીકાઓના ધી નિબંધ (ટીક)
આધારે ૨. અમેરિકાનાં સંયુ- ઇતિહાસ ૧૯૨૮ ૧૯૩૨ શ્રી. સયાજી સાહિત્ય મૌલિક કત રાજ્યો
માળા, ભાષાંતર શાખા,
- વડેદરા. છે. કેનેડાનું જવાબ ઇતિહાસ ૧૯૨૮ ૧૯૩૩ | દાર રાજતંત્ર * ૪. સિદ્ધપુર ભાગોલિક ? ૧૯૩૫ શ્રી. સયાજી બાલજ્ઞાનમાળા , ઈતિહાસ
ભાષાતરશાખા, વડોદરા ૫. હીરા વડોદરા પ્રાસંગિક ૧૯૩૫ ૧૯૩૬ પિતે
સ પાદન ઈતિહાસ ૬. ભારતીય સમાજ, સમાજ. ૧૯૩૬ ૧૯૩૮ શ્રી. સયાજી સાહિત્ય મૌલિક શાસ્ત્ર શાસ્ત્ર
માળા, વડોદરા ૭. ભારતીય અર્થશાસ્ત્ર અર્થ. ૧૯૩૭- ૧૯૩૯ ગુજરાત વિધાસભા, ,
શાસ્ત્ર ૧૯૩૮ ૮. હિંદુસ્તાનના રાજ. ૧૯૩૭ ૧૯૪૦
શારભાર બંધારણ ૯. માજા સયા જીવન- ૧૦૪- ૧૯૪૩ શ્રી સયાજી સાહિત્ય રાવ ત્રીજાનું જીવન ચરિત્ર ૧૯૪૨ માલા, ભાષાંતરશાખા, ચરિત્ર ભા. ૧-૨
વડેદરા
અભ્યાસ-સામગ્રી “પુસ્તકાલય' (૧૯૪૩-૪૪)માં ચીફ જસ્ટીસ ઝાલાએ તેમની કૃતિ “મહારાજા સયાજીરાવ ત્રીજાનું જીવન ચરિત્ર ભા. ૧-૨’–ઉપર વિસ્તારથી અવલોકન કર્યું છે. ઉપરાંત તેમની કૃતિઓ માટે જુદાં જુદાં ગ્રંથસ્થ મો જોવાં.
અમદાવાદ