________________
૧૯૭૩ની કવિતા
સમીપ ઊભા પ્રિય, તેય હૈયું અનીશ છાંડે નિજ મૌષ્યને ના, સર્યું જ ના સ્વાગતણ એક, સ્કુરીય કે ના સ્મિતરેખ આછી. નિવારવા ક્ષેભ મથી રહી ત્યાં, ભીડી જ દીધી ભુજપિંજરે ને; વયાત્યથી માર્દવ અંગકેરું મદ રહ્યા મેહન, મારું કેવું ! સમાધમાં વિકલતા સરે ને સૈભાગ્યભાવે વિશમે વ્યથાઓ, આનન્દની એક જ રેખ જેવાં બની જતાં ગાત્ર અચેત મારાં. ને મિષ્પની કુંપળકોમળી શી પ્રફુલ મારા અધરે તમારી જડી તમે ચુંબનમહોર દીધી, ઉન્મત્ત કઈ અતિદંશ જેવી.
ઉઠું, ખસોને, કયમ આમ” મારી જીભે સ્કુરે કે પ્રતિષેધ વાકયો; પરંતુ આ શું? સહુ એ સરે ક્યાં ? દુર્દેવ મારાં ! જડ જાગૃતિ રે ! ! વિશ્લેષને સાગર વીરડી, ને તારાકણું એક તમિસ્ત્ર માંહે, એને ન જે સ્વનિ કરી રહે તો રહી જ કુડી વિધિવક્રતા ક્યાં ? એ પૂર્ણિમા એ પ્રિયસ્પર્શ ને એ અનન્ય આનંદ તણી સમાધિ નિસર્ગનાં લાસ વિકાસકેરાં છે આથમ્યાં જાગૃતિનાં તમિએ.
૧૨૭