________________
રામલાલ ચુનીલાલ મોદી
પ્રાચીન ઇતિહાસના વિષયમાં પણ એમને અભ્યાસ પ્રશંસનીય છે. ચાવડા વિષે સાતમી સાહિત્ય પરિષદ માટે લખેલેા નિર્બંધ, તેમ • ધર્મારણ્યમાં ઐતિહાસિક તત્ત્વ' એ એમના વિવેચન પદ્ધતિના સરસ નમુનાઓ છે. આ કૈાટિના બીજા લેખામાં અમરચન્દ્રસૂરિ તથા કાન્હડદે પ્રબંધ, કાદંબરી, સાચ્' સ્વપ્ન એનાં વિસ્તૃત અવલાકના પણ ગણી શકાય. તેમણે પ્રસિદ્ધ ઇતિહાસકાર જદુનાથ સરકારનું ચરિત્ર વીસમી સદી માં ૧૯૧૮ માં લખ્યું હતું અને તેનું મરાઠી ભાષાંતર થયું હતું.
એમના પુસ્તકોની યાદીઃ
પાટણ સિદ્ધપુરને પ્રવાસ
ભાલણ
એ નળાખ્યાન (ભાલણ)
૧૬૯
સન ૧૯૧૯
૧૯૧૯
૧૯૨૪
.
""