SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ રામલાલ ચુનીલાલ મોદી પ્રાચીન ઇતિહાસના વિષયમાં પણ એમને અભ્યાસ પ્રશંસનીય છે. ચાવડા વિષે સાતમી સાહિત્ય પરિષદ માટે લખેલેા નિર્બંધ, તેમ • ધર્મારણ્યમાં ઐતિહાસિક તત્ત્વ' એ એમના વિવેચન પદ્ધતિના સરસ નમુનાઓ છે. આ કૈાટિના બીજા લેખામાં અમરચન્દ્રસૂરિ તથા કાન્હડદે પ્રબંધ, કાદંબરી, સાચ્' સ્વપ્ન એનાં વિસ્તૃત અવલાકના પણ ગણી શકાય. તેમણે પ્રસિદ્ધ ઇતિહાસકાર જદુનાથ સરકારનું ચરિત્ર વીસમી સદી માં ૧૯૧૮ માં લખ્યું હતું અને તેનું મરાઠી ભાષાંતર થયું હતું. એમના પુસ્તકોની યાદીઃ પાટણ સિદ્ધપુરને પ્રવાસ ભાલણ એ નળાખ્યાન (ભાલણ) ૧૬૯ સન ૧૯૧૯ ૧૯૧૯ ૧૯૨૪ . ""
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy