________________
રવિશંકર ગણેશજી અંજારીઆ
અનુસરતા મંદવાડ કેમ ન આવે તેવી જાતને જ તેમને પ્રયત્ન છે. આજસુધીમાં એમણે સાતેક પુસ્તકો જાતે છપાવી પ્રકટ કર્યો છે અને તે માર્ગદર્શક ઉપયોગી ગ્રંથ છે, એમ તે વાચનાર કોઇપણ કહી શકશે.
. એમના ગ્રંથની યાદી: ૧ વહુને શિખામણ [ત્રણ આવૃત્તિઓ
સન ૧૮૯૧ ૨ મરકીની ટુંકી હકીકત
સન ૧૯૦૬ ૩ દીર્ધાયુ શી રીતે થવાય (બોર્ડ ઉપર ઘરમાં લટકાવી શકાય તેવું) સન ૧૯૧૪ ૪ નાગરના રિવાજે તથા તેમાં થવા જોઇતા ફેરફાર સન ૧૯૦૦ ૫ સુખમય જીંદગી
સન ૧૯૧૮ ૬ વગર દોકડાનો વૈદ્ય
સન ૧૯૨૮ ૭ વૃદ્ધાવસ્થામાં તંદુરસ્તી
સન ૧૯૩૦
૧૬૫