________________
ગ્રંથકાર ચરિત્રાવળાં
ભદ્રં કલામયતામાં, આકાશ પૃથ્વીને સાંધતા ઇન્દ્રધનુના ર્ંગશકલાની જેમ, પ્રકટ–પ્રસિદ્ધ કરી રહે છે.
મને તે એમાંથી વિની માતૃભાષા બંગાળીનું સંગીત પણ સૂણામ શકેલ છે-જે અમારે ત્યાંના ટાગેારના અનુવાદકા, જેવા કે ઝીદ્ અને ઝૂ નથી જણાવી શકેલ. કારણ બંગાળી ભાષાના સંબંધ ભૂમધ્ય સમુદ્ર ફરતી ભાષાઓ સંગે છે-(દા. ત. દક્ષિણ ફ્રાન્સની તેમ દક્ષિણ ઇટલીની ભાષાએ સંગે છે, ટૂંકામાં સ` કાઇ રેશમાન્સ' ભાષાએ સંગે.)
કવિવર જ્યારે ગઈ સાલ વિનવ આવ્યા હતા ત્યારે માનસી’” તથા “અલાકા” માંના કાવ્યાના પરમ રસાસ્વાદ અમને ચખાડી ગયેલા.
હું તમારા આ કાને સહૃદયી સન્માન ભાવવડે વધાવી રહું છું, અને એ વ્હાલા સન્મિત્ર, તમને હું પ્રાર્થના કરૂં છું મ્હારા અંતરની ઉલ્થસિત એ ભાવના તમે સત્કારશેા...
(સહી) રામે રાલાં. લગભગ પાંચસે જેટલાં પાનાના ડાક્ટર-આફ-પીલેાસાઝીવાળા એમને બીજો નિબંધ “ યુરપ–એશિયાના સાહિત્યમાંના લક્ષ્યવાદ (Symbolism)'' એ પરત્વે છે. આની પ્રસ્તાવના યુપની ભિન્નભિન્ન ભાષામેના જાણકાર પ્રાફેસર ડાકટર રૂડમેાઝ બ્રાઉને લખી છે. આ નિબંધમાં દૂનિયાના લગભગ વીસેક સર્વોપરિ વાઙમય પર સમાક્ષેાચના આદરવામાં આવી છે, અને પૂર્વ પશ્ચિમના લક્ષ્યવાદી સાહિત્ય ભાવની તુલનાત્મક સમીક્ષા થયેલી છે.
એમના પ્રકીણ લેખાને સંગ્રહ પણ બહુ માટે થવા જાય છે. ઘણાખરા ગુજરાતી માસિકામાં એમના લેખા છપાયલા મળી આવશે; અને તે અનેકવિધ હશે. થેાડા સમયથી એમણે કેટલાંક ફ્રેન્ચ અને યુર।પીય નાટકોના ગુજરાતીમાં અનુવાદ કરવાનું પ્રશસ્ય કાં ઉપાડી લીધું છે. સાહિત્યમાં નવા નવા ટાઇપ-લેખનપ્રકાર–દાખલ કરવાને તેઓ બહુ ઉત્સુક રહે છે.
એમનાં પત્ની સ્વ. સૌ. કનુમ્હેન પણ આપણા સાહિત્યનાં એક સારાં અભ્યાસી અને લેખક હતાં. ગીતાંજલના અનુવાદ, ટાગરને તે માટે ઈનામ મળ્યું, તે અરસામાં એમણે ગુજરાતીમાં ઉતારી પ્રકટ કરેલા. એમની જીવનસ્મૃતિ” તથા “Àાંધપોથી’', જે માસિકેામાં પ્રસિધ્ધ થયેલાં છે તે ઉપરથી સમજાય છે કે એમની રસવૃત્તિ અને વિવેચનશક્તિ કેળવાયલી તથા વિકસેલી હતી. ભાવનગરની સાહિત્ય પરિષદ્માં ચૂંટાયલા સૌ. કનુ
૧૫૪