________________
મંજુલાલ જમનાદાસ દવે
બહેનના કવન” સંબંધીનો ઉલ્લેખ પણ તેમને ગુજરાતનાં એક સાચાં કવિયત્રી તરીકે સ્થાપી રહે છે. સુરત અમદાવાદની સાહિત્ય પરિષદોમાંના પિતાના નિબંધો પણ તેટલાજ તલસ્પર્શી અને આકર્ષક નીવડેલા. આવાં એક સહૃદયી અને સાહિત્ય રસિક પત્નીનું અવસાન ખરે, દુ:ખદ નીવડે; અને એની અસર રા. મંજુલાલના કેટલાક લેખોમાં દષ્ટિગોચર થશે.
એમણે પાશ્ચાત્ય સંસ્કૃતિ અને સાહિત્યનો માર્મિક તેમજ સૂક્ષ્મ અભ્યાસ કરેલો છે; અને એમના લખાણમાં તેમની છાયા અને છાપ સ્પષ્ટ ઉઠી આવે છે. પૂર્વ તથા પશ્ચિમને સંસ્કૃતિ-સુયોગ કઈ રીતે સુલભ થઈ રહે એ એમનાં સ્વમ મરથ અને આશાભિલાષ છે. | ગુજરાતીની પેઠે એમના અંગ્રેજી લખાણને જ પણ મોટો છે; પણ તે વિષે અહીં કાંઈ નહિં કહીએ. એટલી જ માત્ર અભિલાષા રાખીશું કે એમના ગુજરાતી લેખોમાંથી ચુંટણી થઈ તે સંગ્રહ સ્વતંત્ર પુસ્તક રૂપે જેમ બને તેમ જલદીથી પ્રસિદ્ધ થઈ રહે; કારણ લગભગ ચારેક હજાર પૃષ્ઠ જેટલું આ વિધાન પતિપત્નીનું સાહિત્ય માસિકનાં પાનાં પર વીખરાયેલું પડયું છે, જેને પુસ્તકાકારે પ્રકટ થયેલું જોવા હરકેઈ સાહિત્યવિલાસી ઈચ્છશે જ................. એમનું પુસ્તક
૧૯૧૫
ડાકઘર
N
૧૫૫