________________
નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ
=
ભવ થયેલા, તેથી પ્રેરાઈને એમણે છાત્રાલય પ્રવૃત્તિ આરંભેલી; અને તેના અંગે એક માસિક પત્રિકા “છાત્રાલયના નામે કાઢે છે. વળી કેળવણું વિચાર અને સિદ્ધાંતના પ્રચાર અર્થે નિકળતું એમનું “દક્ષિણામૂર્તિ ત્રિમાસિક ખરેખર અજોડ છે; અને એનું મૂલ્ય આપણો શિક્ષકવર્ગ અને અને શિક્ષિત વર્ગ ધીમે ધીમે સમજતો થયો છે, એ આપણા ભાવિ ઉદયનું એક શુભ ચિહ્ન છે.
આ બધા વ્યવસાય સાથે, એ વિદ્યાર્થીઓને કેવાં પુસ્તકની જરૂર હોય છે, તે બરાબર સમજી લઈને પિતાને બચત સમય લેખનકાર્યમાં ગાળે છે; અને એમણે એ રીતે લખેલાં પુસ્તક નીચે મુજબ છેઃ સંસ્કૃત પ્રથમ પુસ્તક
ઈ. સ. ૧૯૧૯ આપણા દેશને ઇતિહાસ ભા. ૧
૧૯૧૯ સંસ્કૃત દ્વિતીય પુસ્તક
૧૯૨૦ આપણા દેશને ઇતિહાસ ભા. ૨
૧૨૦ સંસ્કૃત પરિચય પદ્ધતિ
૧૯૧૦ હઝરત મહમ્મદ પયગમ્બર
૧૯૨૦ છાત્રાલય કમિશનને અહેવાલ
૧૯૨૭ હિન્દુ ધર્મની આખ્યાયિકાઓ
૧૯૨૮ સૂતપુત્ર કર્ણ
૧૯૨૯ પાંચાલી
૧૯૩૦
૧૨૧