________________
દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રો
ગુ. વ. સાસાઇટીએ તેમને ગુજરાતના પ્રાચીન ઇતિહાસ–ચાવડા અને સોલંકી વંશને—તેમજ આયુર્વેદના ઇતિહાસ એ એ પુસ્તકા લખવા સાંપ્યાં છે; અને ફ્ાસ સભા તરફથી તેઓ ‘પ્રબંધ ચિંતામણિ’ નામના જીને ઐતિહાસિક ગ્રંથ એડિટ કરે છે.
એમના ઐતિહાસિક નિબંધેના એક સંગ્રહ 'પુરાણ વિવેચન' એ નામથી ગુ. વ. સાસાઇટી તરફથી પ્રસિદ્ધ થનાર છે.
આ પરથી સ્પષ્ટ થશે કે ગુજરાતમાં અત્યારે આપણા પ્રાચીન સાહિત્ય અને ઇતિહાસના જે ગણ્યાગાંઠયા અભ્યાસી અને વિવેચકે છે. તેમાં એમનું સ્થાન છે; અને એમના લેખા વિશ્વસનીય અને અભ્યાસ યેાગ્ય જણાયા છે. એમના ગ્રંથાની યાદીઃ
૧ વૈષ્ણવ ધર્મના સંક્ષિપ્ત ઇતિહાસ
૨ બાળકાના વૈદ્ય
૩ માધવ નિદાન
૪ ઝંડુ ભટ્ટજીનું જીવનચરિત્ર ૨ શવધમ ના
૬ ગુજરાતનાં તીર્થ સ્થાને
૯૫
સં. ૧૯૭૩
સં. ૧૯૭૪
સં. ૧૯૭૫
સં. ૧૯૭૬
સં. ૧૯૭૭
સં. ૧૯૮૫