SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રો ગુ. વ. સાસાઇટીએ તેમને ગુજરાતના પ્રાચીન ઇતિહાસ–ચાવડા અને સોલંકી વંશને—તેમજ આયુર્વેદના ઇતિહાસ એ એ પુસ્તકા લખવા સાંપ્યાં છે; અને ફ્ાસ સભા તરફથી તેઓ ‘પ્રબંધ ચિંતામણિ’ નામના જીને ઐતિહાસિક ગ્રંથ એડિટ કરે છે. એમના ઐતિહાસિક નિબંધેના એક સંગ્રહ 'પુરાણ વિવેચન' એ નામથી ગુ. વ. સાસાઇટી તરફથી પ્રસિદ્ધ થનાર છે. આ પરથી સ્પષ્ટ થશે કે ગુજરાતમાં અત્યારે આપણા પ્રાચીન સાહિત્ય અને ઇતિહાસના જે ગણ્યાગાંઠયા અભ્યાસી અને વિવેચકે છે. તેમાં એમનું સ્થાન છે; અને એમના લેખા વિશ્વસનીય અને અભ્યાસ યેાગ્ય જણાયા છે. એમના ગ્રંથાની યાદીઃ ૧ વૈષ્ણવ ધર્મના સંક્ષિપ્ત ઇતિહાસ ૨ બાળકાના વૈદ્ય ૩ માધવ નિદાન ૪ ઝંડુ ભટ્ટજીનું જીવનચરિત્ર ૨ શવધમ ના ૬ ગુજરાતનાં તીર્થ સ્થાને ૯૫ સં. ૧૯૭૩ સં. ૧૯૭૪ સં. ૧૯૭૫ સં. ૧૯૭૬ સં. ૧૯૭૭ સં. ૧૯૮૫
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy