________________
વનલાલ અમરશી મહત
જીવનલાલ અમરશી મહેતા
kr
"E
એએ જ્ઞાતિએ દશાશ્રીમાળી વાણી; સ્થાનકવાસા જૈન છે, એમના પિતાનું આખું નામ અમરશી સામજી અને માતાનું નામ કસ્તુરબાઇ છે. એમનેા જન્મ ડાદરા રાજ્યના અમરેલી પ્રાંતમાં ચલાળા ગામે સંવત્ ૧૯૩૯ માં થયે તે!. પ્રાથથિક શિક્ષણ છ ધેારણનું મળેલું અને તે પછી એક વર્ષ વડેાદરા ટ્રેનિંગ કૉલેજમાં અભ્યાસ કર્યો. તેવામાં માત્ર સેાળ વર્ષની નાની વયમાં પતાનું મરણ થતાં વિદ્યાભ્યાસ છેડી સ્કુલમાં માસિક . ૫) બાબાશાઇની ઞાકરી લેવી પડી. ત્રણેક વરસ નિશાળની નાકરી કર્યો પછી વડાદરામાં પ્રસિદ્ધ થતા - દેશભક્ત ' પત્રમાં સબએડીટર તરીકે જોડાયા હતા અને સન ૧૮૯૯ માં તેમણે “ ધર્મને જય” એ નામનું વાર્તાનું પહેલું પુસ્તક લખ્યું હતું, જે વડાદરામાંથી પ્રસિદ્ધ થતા દેશભક્ત પત્રના ગ્રાહકાને ભેટ અપાયું હતું. તે પછી તેઓ ઈ. સ. ૧૯૦૬ ની સાલમાં ગુ. વ. સેાસાઇટીમાં કલાર્ક તરીકે દાખલ થયા હતા અને એમની જાત હૈાંશિયારી અને કાયેલીઅતથી સાસાટીના કાર્ય વાકાને વિશ્વાસ સોંપાદન કરી, આસિ સેક્રેટરીની જગા સુધી પહોંચ્ય! હતા. સન ૧૯૧૧ માં સાસાટીમાંથી છૂટ થયા પછી, જે ધંધા માટે પેાતાને પ્રથમથી અભિરૂચિ હતી અને સે સાઈટીમ દસ વર્ષ રહીને જે લાઈનના અનુભવ મેળવ્યે તે તે પુસ્તકપ્રકાશનનું કાર્ય હાથ ધર્યું; અને તેમાં તેમને અસાધારણ સંળતા મળેલી છે, એમ એમની “ જ્ઞાનવર્ધક ગ્રંથમાળા ''નાં ગ્રંથે સંચ બીĂ. ગુર્જર વિદ્વાનેાનાં પ્રકાશને કે જેની સંખ્યા . એસ . ઉપરાંતની થવા જાય છે. તે ઉપરથી જોનાર જરૂરી કહેશે. કેટલાક લેખાને તેમણે પ્રથમ પ્રકાશમાં આણ્યા છે. તેએ જાણીતું “ સ્ત્રીએધ ” માસિકપત્ર શ્રીયુત કેશવપ્રસાદ તથા પુતળા કાબરાજીન! તંત્રીપદ હેઠળ ચલાવે છે, અને તે વ અત્યારે આટલું લોકપ્રિય થયું છે તેમજ નવરા પાનાંનું અહે. વાચન, ત્રણ રુપિયાન! વાર્ષિક લવાજમમાં ભેટન! પુરતક સાથે ગ્રાહકને આપે છે. આ એમની કાર્યદક્ષત અને કરકસરભર્યાં હિવટનું જ પરિણામ છે. એમ કહેલ જોઇએ. વડેદર નથ! અમદાવાદમાં છાપખાનાના મેનેજર ( વ્યવસ્થાપક તરીકે પણ કામ કરેલું છે તેમજ “જ્ઞાનસુધા' માસિક પત્ર પણ કેટલાંક વર્ષ તેમણે ચલાવ્યું
ઃઃ
જ્ઞાનસુધા, છે. “ બુદ્ધિપ્રકાશ, માસિકૈમાં છુટાછવાયા લેખે! લખતા
વૈમ્યપત્રિકા ’’ વગેરે એ સિવાય એક ગુજરાતી
' ',
આપ વે.
સ્