________________
ગ્રંથકાર ચરિત્રાવળી.
જ્યાતીન્દ્ર હરિહરીકર છે.
એએ જ્ઞાતિએ વડનગરા નાગર બ્રાહ્મણ અને સુરતના વતની છે. એમના જન્મ સન ૧૯૦૧ના આટાબરમાં સુરતમાં થયા હતા. એમના પિતાનું નામ હરિહરશંકર ભાનુશંકર દવે અને માતાનું નામ ધનવિદ્યાગૌરી છે. મેટ્રીક્યુલેશનની પરીક્ષા સન ૧૯૧૯માં પાસ કર્યાં પછી તેઓ સુરતની એમ. ટી. બી. આર્ટસ કૉલેજમાં જોડાયલા અને સન ૧૯૨૩ માં બી. એ. ની પરીક્ષા બીજા વમાં સંસ્કૃત અને ગુજરાતી ઐચ્છિક વિષય લને પાસ કરી હતી. ત્યાર બાદ સુરત કાલેજમાં એએ એક વર્ષ માટે ફેલા નીમાયા હતા. એમ. એ. સન ૧૯૨૫માં સંસ્કૃત અને ગુજરાતી ઐચ્છિક વિષય લઇને થયા હતા.
66
99
66
અભ્યાસ પૂરા કર્યાં પછી સન ૧૯૨૧ થી વમાનપત્રા અને માસિકામાં લેખ લખવાનું તેમણે શરૂ કર્યું. એમને પ્રથમ લેખ લાટરીનું પરિણામ ” નામક સુરત કાલેજ મેગેઝિન ''માં છપાયા હતા. એમના પ્રકીણું` લેખા સારી સંખ્યામાં મળી આવશે. તેમણે ‘વિષપાન’ નામક નાટક પણ લખેલું છે. Benjamin Kidd ના Social Evolution નામક પુસ્તકના અનુવાદ (સામાજિક ઉત્ક્રાન્તિ) એમની તથા રા. પ્રસન્નવદન દીક્ષિત પાસે તૈયાર કરાવી વડાદરા સરકારની ભાષાંતર કચેરીએ ઇ. સ. ૧૯૩૦ માં પ્રસિદ્ધ કર્યો છે.
અત્યારે તેઓ સાહિત્ય સંસદ્ તરફથી ચેાાયલા ગુજરાતી સાહિત્યને ઇતિહાસ તૈયાર કરી રહ્યા છે તેમજ જાણીતા ગુજરાત” માસિકના ઉપતંત્રી હાઈ, તે કાય પાછળ પેાતાને સમય આપે છે.
હળવા—light–સાહિત્યમાં એક પ્રકારની શિષ્ટતા તેમજ વિઞાદ આણવાનાં એમના પ્રયત્ને સ્તુત્ય છે.
મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં ગુજરાતીના
છેલ્લાં ત્રણ વર્ષથી તેઓ પરીક્ષક નિમાય છે.
એમના પ્રિય અભ્યાસને વિષય સાહિત્ય છે.
એમના ગ્રંથઃ
સામાજિક ઉત્ક્રાન્તિ
૭૬
સન ૧૯૩૦