________________
જયેન્દ્રરાય ભગવાનલાલ દૂરકાળ
અને જગન્નાથ પુરીના શ્રી શ`કરાચાર્ય તરફથી વિદ્યાવારિધિ'ની પૃથ્વી મળેલી છે.
આ સિવાક વખતેાવખત ગુજરાતી તેમજ ઈંગ્રેજીમાં લેખે તેઓ લખતા રહે છે. સાહિત્ય, કેળવણી અને ધર્મના વિષયામાં તેઓ પ્રવૃત્ત રહે છે; અને જીવનનું સમગ્ર દર્શન એ એમના અધ્યયનના પ્રિય વિષય છે. એમના ગ્રંથાની યાદી:
૧ થાડાંક છુટાં ફૂલ. ૨ ઝરણાં ટાઢાં મૈં ઊન્હાં.
૩ ધર્મની ભૂમિકા.
૪ Indian Education. ૫ પાયાં.
૭૫
ઇ. સ.
ઇ. સ.
મ. સ.
ઈ. સ.
ઇ. સ.
૧૯૨૭
૧૯૨૮
૧૯૨૮
૧૯૨૮
૧૯૨૯