________________
ગ્રંથકાર ચરિત્રાવળી
પુસ્તક પ્રકાશક તથા બુકસેલરની પેઢી તરીકે પણ એમનું કામકાજ અમદાવાદમાં બહોળું ચાલે છે; અને હમણાં તેમણે મુંબઈમાં એક શાખા ખોલી છે. ઇ. સ. ૧૯૩૦ થી તેમણે બાળકે માટે “બાળ પુસ્તકમાળા ” ની યોજના હાથ ધરી છે.
એમનાં પુસ્તકોની યાદી ૧ ધર્મને જય (અનુવાદ).
છે. સ. ૧૮૯૯ ૨ વિકૃત બુદ્ધિને વિવાહ (અનુવાદ) ૩ મરાઠી રિયાસત, ભાગ ૧-૨
સ. ૧૯૨૪-૨૬ ૪ શ્રી કૃષ્ણજીવન (અનુવાદ).
સ. ૧૯૧૧ પ સત્યભામા ( , નાટક )
સ. ૧૯૧૬ ૬ ગોપાલકૃષ્ણ ગોખલે (અનુવાદ)
સ. ૧૯૧૫ ૭ વેપારપયોગી પાઠમાળા
સ, ૧૯૧૪ ૮ ગુજરાતી શબ્દાર્થ ચિતામણી (કેષ)
સ. ૧૯૨૬ ૯ જીવનચરિત્ર (ઈનામી નિબંધ) સ્વતંત્ર લેખઃ (વસન) સ. ૧૯૦૮
૭૮