________________
જનાર્દન ન્હાનાભાઈ પ્રભાસ્કર.
એએ જાતે ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ છે. એમનું મૂળ વતન કાઠિ યાવાડમાં પ્રભાસપાટણ છે; પરતુ એમને જન્મ સુરત જીલ્લામાં વલસાડ તાલુકે ઉંડાચમાં તા. ૮ મી જુન ૧૮૯૧ ના રાજ થયા હતા. તેઓ હમણાં ત્યાંજ વસે છે. એમના પિતાનું નામ ન્હાનાભાઇ વિષ્ણુરામ પ્રભાસ્કર અને માતાનું નામ શ્રીમતી ગંગાબાઈ છે.
જન્મશંકર મહાશ કર મુચ
એમણે ઈંગ્રેજી અભ્યાસ કરેલા છે; તે ભાષાનું જ્ઞાન કૅાલેજમાં લીધું નથી છતાં ઈંગ્રેજીનું વાચન વિશાળ છે; તેમજ, મરાઠીનું સારૂં જ્ઞાન ધરાવે છે. મુખ્ય વ્યવસાય ખેતી છે. એમના અભ્યાસના પ્રિય વિષયે કવિતા અને સાહિત્ય ગ્રંથ છે. ગુજરાતી કવિઓમાં એક રાસ લેખક તરીકે એમણે કીતિ મેળવેલી છે. તેમાંય એમના રાસનું પદ્યલાલિત્ય અને વાણીની મૃદુતા રૂચિકર થઈ વિશેષ ધ્યાન ખેંચે છે. એમના રાસનાં બે પુસ્તકા “વિહારિણી’’ અને “શદિની” વાચકવર્ગ માં લેાકપ્રિય નિવડયાં છે અને ત્રીજાં મન્દાકિની ટ્રેક વખતમાંજ પ્રગટ થનાર છે.
વળી “પ્રતાપ”માં આવતા એમનાં સાહિત્ય પત્ર આપણા સાહિત્યની પ્રવૃત્તિમાં રસ લેનારાઓને વાંચવા જેવા હાય છે. તેઓ હમણાંજ નવી સ્થપાયલી વલસાડ સાહિત્ય સભાના ઉપ-પ્રમુખ છે.
એમના ગ્રંથાની યાદીઃ
૧૦
વિહારિણી શનિી મન્દાકિની
ૐ
ઇ. સ. ૧૯૨૬
૧૯૨૮
૧૯૩૦
29
p