________________
(૧૧૨)
રચના થઈ. સૂક્ષ્મ શરીર ૧૭ તત્ત્વોનો સમૂહ છે. પાંચ પ્રાણ, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય (બરોબર પંદર) અને મન તથા બુદ્ધિ મળી કુલ સત્તર તત્વ થાય છે. તેમની રચના નીચે મુજબ છે.
શાનેન્દ્રિય સર્જન (૧)આકાશના સત્ત્વગુણમાંથી શોત્રેતિ સર્જાઈ, (૨)વાયુના સત્ત્વગુણમાંથી ત્વચા ઈન્દ્રિય સર્જાઈ, (૩)તેજ, અગ્નિના સત્વગુણમાંથી ચક્ષુ ઈન્દ્રિય સર્જાઈ, (૪)જળના સત્વગુણમાંથી રસનેન્દ્રિય સર્જાઈ (૫)પૃથ્વીના સત્ત્વગુણમાંથી ઘણેન્દ્રિય સર્જાઈ
કર્મોકિય સર્જન (૧)આકાશના રજસગુણમાંથી વઈજ્યિ સર્જાઈ, * (૨)વાયુના રસગુણમાંથી પાણિ (હાથ) ઇન્દ્રિય સર્જાઈ, (૩)તેજ, અગિના રજસગુણમાંથી પાદેન્દ્રિય સર્જઈ, (૪)જળના રસગુણમાંથી ઉપસ્થ ઈક્તિ સર્જાઈ, (૫)પૃથ્વીના રસગુણમાંથી ગુદા ઈન્દ્રિય સર્જાઈ.
અંત:કરણ સર્જન પાંચે અપંચીકા પંચમહાભૂતના સત્વ ગુણના અંશના સરવાળામાંથી અંત:કરણ બન્યું. અર્થાત મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર (માણ વર્તા.અ શોમાં હું કર્તા-ભોક્તા છું તેવો ભાવ)નું નિર્માણ થયું.
અંત:કરણ
મન
અહંકાર
ચિત્ત અંતકરૂણ એક જ છે. છતાં કાર્ય જુાં છે તેથી ચાર નામ અપાયાં છે.