________________ પરિશિષ્ટ 113 (47) खमावयणाए पल्हायणभावं जणेइ पल्हायणभावमुवगए य, सव्पाणभूअजीवसत्तेसु मित्तीभावं उप्पाएइ, मित्तोभावमुवगए य जीवे भावविसोहिं काउण निब्भए भवइ / - श्री उत्तराध्ययनसूत्र 28/17 पृ. 524 ક્ષમાપનાથી પ્રસન્નતા ઉત્પન્ન થાય છે. પ્રસન્નતાથી સર્વ પ્રાણ-ભૂત-જીવ અને સત્ત્વમાં મૈત્રીભાવ ઉત્પન્ન થાય છે. મૈત્રીભાવને પ્રાપ્ત થયેલો જીવ ભાવ વિશુદ્ધિ કરીને નિર્ભયતાને પામે છે. जो समो सव्वभूएसु, तसेसु थावरेसु अ / तस्स सामाइअं होइ, इइ केवलिभासि // 798 // - श्री हारिभद्रीय आवश्यकवृत्ति पृ.३२९ જે ત્રસ અને સ્થાવર આદિ સર્વ પ્રાણીઓમાં સમાન છે, તેને સામાયિક પ્રાપ્ત થાય છે, એ પ્રમાણે કેવળજ્ઞાનીઓ કહે છે. यः समः मध्यस्थः आत्मानमिव परं पश्यतीत्यर्थः / . सम मेटले मध्यस्थ, आत्मानी ठेभ ५२ने 4o. जो समो सव्वभूएसु / यः समः सर्वत्र मैत्रीभावात् तुल्यः / ___- श्री अनुयोगद्वार मल्लधारीय टीका पृ.२३६ જે સર્વ પ્રાણીઓમાં સમાન હોય અર્થાત્ સર્વ પ્રાણીઓને વિષે મૈત્રીભાવથી યુક્ત હોય. (48) सुखिष्वील् दुःखितोपेक्षां पुण्यद्वेषमधर्मिषु / रागद्वेषौ त्यजन्नता लब्ध्वाऽध्यात्म समाश्रयः // 7 // સુખી પ્રત્યે ઈર્ષા, દુઃખી પ્રત્યે ઉપેક્ષા, પુન્યશાળી પ્રત્યે દ્વેષ અને અધર્મી પ્રત્યે રાગદ્વેષ છોડીને આ મૈત્ર્યાદિને પ્રાપ્ત કરવા દ્વારા અધ્યાત્મને પ્રાપ્ત કરે છે. (योगमे त्रीसी) (48) वचनाद् यदनुष्ठानमविरुद्धाद्यथोदितं / मैत्र्यादिभावसंयुक्तं, तद्धर्म इति कीर्त्यते // - श्री धर्मबिन्दु वचनादविरुद्धाद्यदनुष्ठानं यथोदितम् / मैत्र्यादिभावसंमिश्रं, तद्धर्म इति कीर्त्यते // - श्री धर्मसंग्रह पृ.१ श्लो.३ વચનાનુસારી, અવિરૂદ્ધ અને મૈત્ર્યાદિભાવ સંયુક્ત જે અનુષ્ઠાન તે ધર્મ डेवाय छे.