________________ 108 ભાવનામૃત-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન (32) મૈત્રી મમ વ રૂવ સર્વસત્ત્વપુ, માસ્તાં ક્ષિતિસ્વર્વત્રિવેક્ષને 2 | धर्मोऽर्जितो वैभववन्मया यः तं प्रीतचेता अनुमोदयामि // 150 // . वृन्दं द्रुमाणामिव पुष्पकालात्, यस्मादृतेऽन्यद्विफलं व्रतादि / शुभः स भावोऽस्तु ममापवर्ग-मार्गानुलग्नांगभृतां सहायः // 151 // ત્રણે લોકનાં સર્વ પ્રાણીઓમાં મને પોતાની જેમ મૈત્રી હતો. અને એ મૈત્રી દ્વારા મેં જે ધર્મ પ્રાપ્ત કર્યો તેની પ્રસન્નચિત્તથી અનુમોદના કરું છું. પુષ્પ પ્રાપ્તિના કાલ વિના વૃક્ષોનો સમૂહ જેમ નિષ્ફળ છે, તેમ મૈત્રી વિનાના વ્રતાદિ નિષ્ફળ છે. મોક્ષમાર્ગમાં ચાલનારા પ્રાણીઓને સહાયભૂત થાઉં) એવો શુભ ભાવ મને પ્રાપ્ત થાય. (શ્રી હીર-સૌભાગ્યકાવ્ય સર્ગ-૧૭) (33) તદ્રહિતં તુ તથા, તન્વાખ્યાતાત્પરર્થક્ષાર્થેવ सद्बोधमात्रमेव हि, चित्तं निष्पन्नयोगानाम् // 1 // છે. (તેમ છતાં) તત્ત્વના અભ્યાસના કારણે પરોપકારમય હોય છે. (34) મન્સપ્પાવાળ, વિસવિવે કો મુળ વિંતિ ! जत्तो हु धम्मवाओ ण सुक्कवाओ विवाओ व // टि०- अध्यात्माबाधेन स्वपरमतमैत्र्यादिसमन्वितं, शुभाशयाऽविच्छेदेन विषयविवेकं कर्तव्यम् / साधूनां माध्यस्थ्यप्रधानत्वात्, शुभानुबन्धित्वाच्च साधूनां प्रयत्नस्य / - उ.श्री यशोविजयजी महाराजा-धर्मपरीक्षा અધ્યાત્મની બાધા ન આવે એટલે કે, સ્વમત-પરમત વિષે મૈત્ર્યાદિથી યુક્ત ચિત્ત દ્વારા શુભ-આશયનો છેદ ન થાય તે રીતે વિષયનો વિવેક કરવો જોઈએ અને તે જ ધર્મવાદ કહેવાય. બાકીના શુષ્ક વાદ-વિવાદ છે. કેમકે સાધુઓ માધ્યય્યપ્રધાન હોય છે અને તેમનો પ્રયત્ન શુભાનુબંધી હોય છે. (35) મૈત્રી-TI-મુદ્રિતાપેક્ષા સુ પુષ્પાપુવિષયા મવિનાશિત્તप्रसादनम् // - શ્રી પતિંગનયોતિર્શન -રૂર સુખી, દુઃખી, પુન્યશાળી અને પાપી જીવો વિષે અનુક્રમે મૈત્રી-કરુણાપ્રમોદ અને ઉપેક્ષા ભાવનાથી ચિત્તથી પ્રસન્નતા ઉત્પન્ન થાય છે. (36) તથા હનુમન્તરફ મન્ત:પુરં યતિત્તેષાં મવિતા સંતોષતાનિ તિસુરી, चित्तप्रसादहेतुः श्रद्धा, आह्लादकारिणी सुखासिका, निर्वाणकारणं विविदिषा,