________________ 106 ભાવનામૃતમ્ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન (ર૭) સાધુવા સવા વિચા, મૈત્રી સર્વેનુ માવતઃ | आत्मीयग्रहमोक्षश्च, धर्महेतुप्रसाधनम् // 6 // નિરંતર ભક્તિપૂર્વક જ્ઞાનવૃદ્ધ સાધુ પુરૂષોની સેવા, ભાવપૂર્વક પ્રાણીમાત્રના હિતની ચિંતા અને આગ્રહવૃત્તિનો ત્યાગ એ ધર્મના હેતુભૂત અહિંસા આદિના સાધન છે. (શ્રી શાસ્ત્રવાર્તા સમુચ્ચય) (28) ગુજૂનવારો મૈત્રી, મરીવત્સના વI | सदाऽऽनंददायिनी मुदिता, सर्वोद्वेगविघातिनी उपेक्षेति // તે જીવને મૈત્રી અનુકૂલ આચરણવાળી છે, કરૂણા અકારણવાત્સલ્યવાળી છે, મુદિતા સદા આનંદને આપનારી છે અને ઉપેક્ષા સર્વ ઉદ્વેગને નાશ કરનારી છે. (બુદ્ધિસૂરિ દેશના ઉપમિતિ પૃ.૫૧૭). (29) (અહીં વૈરાનુબન્ધનો મૂળથી ઉચ્છેદ કરવા માટે શેષ ઉપાયની અસારતા બતાવીને) સમસ્ત સત્ત્વ વિષયક સ્નેહ પરિણામરૂપી મૈત્રી ભાવનાને જ સમર્થ ઉપાય તરીકે બતાવી છે. मित्रं-मिद्यतीति मित्रं, स्निह्यतीत्यर्थः / तस्य भावःसमस्त सत्त्वविषयः स्नेहपरिणामो मैत्रीः / येऽपि कृतापकारकराः प्राणिनः प्रमादादन्यथा वा तेष्वपि मित्रतां चेतसि सनिवेश्य मित्रमहमेतेषां, एते च मे मित्राणि, इति तत्कथमहं मित्रद्रोहतां प्रतिपत्स्ये, दौर्जन्याश्रयं हि मित्रद्रोहित्वं अतः क्षमेऽहं सर्वसत्त्वानामिति क्षमां भावयेत् / सम्यक् मनोवाक्कायैः सहेऽहं सर्वसत्त्वानाम् / एवं हि मित्रता यथार्थत्वमासादयति / येषां च मया अपकारः कृतः तानपि सत्त्वान् क्षमयेऽहं मित्रत्वात् / क्षमये इति क्षमां ग्राहयामि सर्वान् प्राणिनः प्रशस्तेन चेतसा / स्वचेतसश्च कालुष्यमपनेयमित्येवमुपनयस्तन्त्रे / परस्तु क्षमेत वा नवेत्येतदेव स्पष्टतरं विवृणोति मैत्री मे सर्वसत्त्वेषु वैरं मम न केनचिदिति / (तत्त्वार्थ अध्याय-७, सूत्र-६ श्री सिद्धसेनीय टीका) મિત્ર એટલે સ્નેહ કરે છે. તેનો ભાવ એટલે સમસ્ત સત્ત્વવિષયક સ્નેહ પરિણામ તેનું નામ મંત્રી છે. પ્રમાદથી અથવા બીજા કારણે અપકાર કરનારા પ્રાણીઓને વિષે પણ ચિત્તમાં મિત્રતા ધારણ કરીને આ બધાનો હું મિત્ર છું, તેઓ બધા મારા મિત્ર છે માટે હું કેવી રીતે મિત્ર-દ્રોહ કરું ?' દુર્જનતાનો આશ્રય કરવો એ મિત્રદ્રોહ છે. માટે સર્વ પ્રાણીઓને હું ક્ષમા આપું છું. મનવચન-કાયાથી સર્વ પ્રાણીઓની ભૂલને સમ્યક્ઝકારે સહન કરું . આ પ્રમાણે