SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ 105 પરિશિષ્ટ (24) તત્ત્વ થર્મ0 સુસ્પષ્ટ મૈત્રીભાવવિલાસનમ્ | परोपकार-निर्माणं शमवृत्तेरुपासनम् // મૈત્રીભાવનો વિકાસ, પરોપકાર કરણ, સમતાની સાધના એ ધર્મનું સ્પષ્ટ તત્ત્વ છે. आत्मवत् सर्वभूतेषु दृष्टिः सर्वोन्नतिकारिता / भावशान्ति-प्रकाशार्थं देया भक्तिपरायणैः // સર્વ પ્રાણીઓમાં આત્મવત્ દૃષ્ટિ, સર્વની ઉન્નતિ કરનારી છે. તેથી ભક્તિપરાયણ જીવોએ ભાવની શાન્તિને પ્રકાશિત કરવા માટે તે દૃષ્ટિને સર્વત્ર સ્થાપવી જોઈએ. (શ્રી યોગશાસ્ત્ર) (25) મૈત્રી પદિ ચિત્તા, પાર્તિઓથીઃ પી | मुदिता सद्गुणे तुष्टि-र्माध्यस्थ्यं पाप्युपेक्षणात् // 68 // પરના હિત વિશે ચિંતા એ મૈત્રી, પરના દુઃખને દૂર કરવાની બુદ્ધિ તે કરૂણા, વિદ્યમાન ગુણમાં આનંદ તે પ્રમોદ, પાપી જીવની ઉપેક્ષા તે માથથ્ય. मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्याख्या महागुणाः / युक्तस्तै र्लभते मुक्तिं, जीवोऽनन्तचतुष्टयम् // 69 // મૈત્રી, પ્રમોદ, કારૂણ્ય અને માધ્યચ્ય નામના મહાન ગુણોથી યુક્ત જીવ (શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ધર્મારાધન શિક્ષા) (26) યાનિ તે થતાચત્ર, સર તત્ત્વનિ ઉત્પરે ! દૃઢનિશમેતેપુ, મવરपराङमुखम् // 204 // शमसंवेगनिर्वेदकृपाऽऽस्तिक्यविराजितम् / मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यैर्भावितात्मकम् // 205 // सदा प्रयाणकारूढं, निवृत्तौ गमनेच्छया / करोत्येष जनं वत्स ! सम्यग्दर्शन-नामकः // 206 // જે મેં આ ધર્મનગરની અંદર સાત તત્ત્વ (જીવ-અજીવ આદિ) ની વાત કરી, તે તત્ત્વોમાં (સમ્યગ્દર્શનના પ્રતાપે જીવને) દૃઢ નિશ્ચય હોય છે અને તે જીવ) ભવચક્રથી પરાડમુખ હોય છે. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિષ્પથી શોભિત હોય છે. મૈત્રી, પ્રમોદ, કરૂણ્ય અને માધ્યચ્યથી ભાવિત હોય છે. એવા જીવને સમ્યગ્દર્શન એ મોક્ષમાં જવાની ઈચ્છાપૂર્વક સતત પ્રયાણમાં આરૂઢ રાખે છે. (શ્રી ઉપમિતિભવપ્રપંચાકથા પૃ.૨૮૭)
SR No.023541
Book TitleMaitri Pramod Karuna Bhavna Ange Parishilan
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy