________________ 104 ભાવનામૃતમ્-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન 1. प्रभादृष्टिमतां योगिनां परानुग्रहकर्तृता / પ્રભાષ્ટિમાં રહેલા યોગીઓને પરોપકાર સહજ હોય છે. 2. परादृष्टिमतां योगिनां परोपकारित्वम् / પરાષ્ટિમાં રહેલા યોગીઓ પરોપકારી હોય છે. (શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્લો નં.૧૫ ની ટીકા) (21) ઉન્ને; 3 નવેસુ, પિત્તવરુપભાડુ ગોયયે | परियावणाइ दुःखं, इण्हीं गरिहामि तं पावं // 53 // મેત્રી-કરુણાદિના વિષયભૂત સર્વ જીવોને વિશે જે કોઈ પરિતાપનાદિ દુઃખ ઉપજાવ્યું હોય, તે પાપની હું ગર્તા કરું છું. (શ્રી ચઉશરણ પયા) (22) તથા સર્વાતિપુ મૈચાવિયોગ રૂત્તિ . (શ્રી ધર્મવિં, ગ.રૂ, સૂ.૧૩) જીવ, ગુણી, દુઃખી અને અવિનયી ઉપર ક્રમશઃ મૈત્રી-પ્રમોદ-કરૂણાઉપેક્ષાનો યોગ હોવો જોઈએ. (23) ધર્મધ્યાનનો ધ્યાતા : तथाहि-लेश्याविशुद्धया, भावनाहेतुक-साम्यहेतुक-रागद्वेषजयेन वा कृतમન:શુદ્ધિ, મૈત્રી-પ્રમોદ્ર-વાથ-માધ્યશ્ય-પવિત્રિત-ચિત્તો, ભાવિતાત્મા, पर्वतगुहा-जीर्णोद्यान-शून्यागारादौ मनुष्यापातविकलेऽवकाशे मनोविक्षेपनिमित्तशून्ये सत्त्वोपघातरहित उचिते शिलातलादौ यथा समाधानं विहित-पर्यंकाद्यासनः मन्दप्राणापानसंचारः निरुद्धलोचनादिकरण-प्रचारो हृदि ललाटे मस्तकेऽन्यत्र वा यथा परिचयं मनोवृत्तिं प्रणिधाय प्रसन्नवदनः पूर्वाभिमुखः उदङ्मुखो ध्यायति धर्म्यम् // (श्री शास्त्रवार्ता समुच्चय बृहट्टीका) લેશ્યાની વિશુદ્ધિપૂર્વક, ભાવના અને સમતામાં હેતુભૂત રાગદ્વેષનો જય કરીને, મનઃશુદ્ધિવાળો, મૈત્રી-પ્રમોદ-કરૂણા-માધ્યશ્મથી પવિત્ર ચિત્તવાળો, ભાવિતાત્મા, પર્વત-ગુફા-જીર્ણોદ્યાન-શુન્યધર આદિ જે સ્થાનકે, જ્યાં મનુષ્યોની અવર જવર ઓછી હોય, મનનો વિક્ષેપ ન થતો હોય, વિરાધના આદિનો સંભવ ન હોય, એવા ઉચિત શીલા-તલાદિ ઉપર મનની સમાધિ રહે તે રીતે પદ્માસને બેસીને, શ્વાસોશ્વાસ મંદ કરીને, ઈન્દ્રિયોને અંતર્મુખ કરીને, હૃદય-લલાટ-મસ્તક અથવા અન્ય પરિચિત સ્થાનમાં મનને સ્થિર કરીને પ્રસન્ન મુખમુદ્રાપૂર્વક પૂર્વાભિમુખે અથવા ઉત્તરાભિમુખે ધર્મધ્યાન કરે.