________________ પરિશિષ્ટ 103 કરતો અને આશ્રવને રોકતો જીવ પાપ કર્મને બાંધતો નથી. (શ્રી દશવૈકાલિકસૂત્ર) (15) સવ્વસ્થ મહિલ્દી, મેટ્રિ-ગુપિયા ાિયમેળ | सत्ताइसु होति दढं, इय आययमग्ग तल्लिच्छा // 42 // સાધુઓ સર્વત્ર અપ્રતિબદ્ધ હોય છે અને પ્રાણીઓને વિશે દૃઢ મૈત્યાદિ ભાવવાળા હોય છે તથા આત્મમાર્ગના ઈચ્છુક હોય છે. (શ્રી પંચાશક) (16) મેત્તાઃિ સત્તારૂકું, નિવયોગ તદય રૂશ્વત્થ, ભાવે તિબૂમાવો, પરમં સવેડામવાળો ૬૬૭રૂા. શ્રી જિનેશ્વર ભગવંતના વચન દ્વારા પરમ સંવેગને પામેલો, અત્યંત તીવ્ર ભાવના યુક્ત બનીને સત્ત્વ-ગુણાધિક આદિને વિષે મૈત્રી પ્રમોદ આદિ ભાવોને ભાવે છે. (શ્રી પંચવસ્તુ) (17) રૂતિ વેણાવત: વૈવિશુદ્ધભાવી સદ: ક્ષિપ્રમ્ | मैत्रीकरुणामुदितोपेक्षाः किलसिद्धिमुपयान्ति // 13-7 // આ પ્રમાણે ક્રિયા કરતાં, વિશુદ્ધ ભાવવાળા સાચા સાધુને મૈત્રી, કરૂણા, મુદિતા અને ઉપેક્ષા આદિ શુભ ભાવો જલ્દી સિદ્ધ થાય છે. (શ્રી ષોડશક પ્રકરણ) (18) તે પાપવિIRા ન પ્રભવન્યસ્થ થીમત: સતતં . धर्मामृत-प्रभावात् भवन्ति मैत्र्यादयश्च गुणाः // 4-4 // વિષયતૃષ્ણા વગેરે પાપ વિકારો, બુદ્ધિમાન્ આત્માને નિરંતર પેદા થતા નથી અને ધર્મરૂપી અમૃતના પ્રભાવથી મૈત્યાદિ ગુણો પ્રાપ્ત થાય છે. (શ્રી ષોડશક પ્રકરણ) (19) સર્વે મૈત્રી વુિ પ્રમોર્વ, વિષ્ટપુ નીવે પાપરત્વમ્ | माध्यस्थ्यभावं विपरीतवृत्तौ सदा ममात्मा विदधातु देवः // 1 // અહીં પ્રભુને પ્રાર્થના કરી છે કે- હે દેવ ! મારો આત્મા હંમેશા પ્રાણીઓને વિષે મૈત્રી, ગુણીપુરુષોને વિષે પ્રમોદ, દુઃખી જીવોને વિષે દયાળુતા અને વિપરીત વૃત્તિવાળા જીવો ઉપર મધ્યસ્થભાવને ધારણ કરે..! (શ્રી અમિતગતિ સ્તોત્ર) (20) પ્રવૃત્તિરથીષi (સ્થિરવિષ્ટિમ) પરાર્થો (ષ્ટિ.) શુદ્ધ-વોથમાન विनिवृत्ताग्रहतया, मैत्र्यादि पारतन्त्र्येण गंभीरोदाराशयत्वात् // (श्री योगदृष्टि સમુત્રય. સ્ટો.૨૪ ટીકા) શુદ્ધ બોધ, આગ્રહ રહિતતા, મૈત્યાદિની આધીનતા તથા ગંભીર આશય યુક્તતા હોવાના કારણે સ્થિરાદિ દૃષ્ટિમાં રહેલા જીવની દૃષ્ટિ પરોપકાર પરાયણ હોય છે.