________________ 102 ભાવનામૃતમ્-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન અગ્નિશર્માને મેં પરિભવ કરવા દ્વારા ક્રોધિત કર્યો તે મારા હૃદયમાં ખટકે છે. કહેવાય છે કે, કરેલું અકાર્ય પાછળથી તપે છે. હવે હું સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવને સ્વીકારું છું અને તે કારણે અગ્નિશર્મા વિશે વિશેષથી મૈત્રીભાવને સ્વીકારું છું. | (કાઉસગ્ગ ધ્યાને રહેલા ગુણસેન રાજાને દેવલોકમાં ગયેલ અગ્નિશર્મા તાપસનો જીવ ઉપદ્રવ કરે છે. તે વખતની ગુણસેન રાજાની ભાવના, તેના ઉપર મૈત્રીભાવના વાળી રહે છે અને તેથી સમતાપૂર્વક ઉપસર્ગ સહન કરવાનું બળ મળે છે.) (12) પ્રમોર્વ મુuધપુ-પ્રમોદ્દો નામ વિનયપ્રયોગ: | वन्दनस्तुतिवर्णवादवैयावृत्यकरणादिभिः सम्यक्त्व-ज्ञान-चारित्र-तपोऽधिकेषु साधुषु परात्मोभयकृतपूजाजनितः सर्वेन्द्रियाभिव्यक्तो मनःप्रहर्ष इति। (श्री તત્વાર્થસૂત્ર ., સૂ.૬ માગ) ગુણાધિકમાં પ્રમોદ એટલે વડીલો પ્રત્યે વિનયનો પ્રયોગ. સમ્યક્ત-જ્ઞાનવેયાવચ્ચ-ચારિત્ર-તપ આદિ ગુણો દ્વારા અધિક એવા સાધુઓને વિશે વંદનસ્તુતિ-ગુણાનુવાદ વગેરે સ્વ-પર વડે કરવા, કરાવવા દ્વારા સર્વ ઈન્દ્રિયોમાં અભિવ્યક્ત થતો મનનો હર્ષ એનું નામ પ્રમોદ. (13) તરં દિં પુરવાર્ય, સે ચ સર્વે મુસાફિર | स हि सच्चेण संपन्ने, मित्ती भूएसु कप्पए // 1 // ભાવાર્થ: તે તે શ્રુતમાં કહેવું છે કે, તે સત્ય અને સુસમાહિતમાં, તે સત્યથી યુક્ત ત્યારે જ કહેવાય, કે જ્યારે તે પ્રાણીઓને વિશે મૈત્રી કરે છે. (શ્રી સૂત્રકૃતાંગ અ.૧૫, ઉધે. 3, ગા.૬) (14) રોય પયપુત્તવ, અત્તમે માઇઝ છMID | पंच य फासे महव्वयाइं, पंचासव संवरए जे स भिक्खु // 10-5 // (શ્રી શāાત્નિસૂત્ર) મહાવીરસ્વામીના વચનોમાં રૂચિ કરીને છ એ જીવનિકાયને આત્મ સમાન માને અને પાંચ ઈન્દ્રિયો અને પાંચ આશ્રવનો સંવર કરે, પાંચ મહાવ્રતને પાળે તે સાધુ કહેવાય. सव्व-भूअप्प-भूअस्स, सम्मं भूयाई पासओ / पिहिआसवस्स दंतस्स, पावं कम्मं न बंधइ // 4-9 // સર્વ ભૂતને વિશે આત્મભૂત બનીને સર્વ પ્રાણીઓને જોતો, ઈન્દ્રિયોનું દમન