________________ પરિશિષ્ટ 101 (7) ‘મતિમવત્ પરમપિ પશ્ય રૂત્યર્થ: ' સમગ્ર જૈનશાસનનો સાર આત્મૌપમ્ય ભાવ છે. (શ્રી બૃહત્કલ્પભાખ્ય ભાગ-૪, ગા-૪૫૮૪) (8) ‘તેન કુદાનંવUTો, પરિમ-વિશુદ્ધિછિયા | निच्चं कजा जिणाइपूआ, भव्वाणं बोहणत्थं च // 3294 // આ ગાથામાં જિનપૂજા કરવામાં બે હેતુ બતાવ્યા છે. એક તો શુભાલંભનથી પરિણામની વિશુદ્ધિ અને બીજો ભવ્યજીવોને બોધ. (શ્રી વિશેષાવશ્યક ભાષ્ય) અહીં આ બીજો હેતુ પરાર્થરૂપે મૈત્રીભાવને જણાવે છે. પોતાના હિતની જેમ અન્ય ભવ્યજીવોનું પણ હિત કરવાની બુદ્ધિ એ પરહિતચિંતારૂપ હોવાથી મૈત્રીભાવથી ભિન્ન નથી અને તે જિનાદિની પૂજારૂપ સમકિતની કરણી દ્વારા કરવાનું વિધાન છે. એટલે સમકિતીને પણ તે હોય એ સિદ્ધ થાય છે. (9) पूजापूजकपूज्यसंगतगुण-ध्यानावधान-क्षणे, मैत्रीसत्त्वगणेष्वनेन विधिना भव्यः सुखी स्यादिति / वैरव्याधि-विरोधमत्सर-मद-क्रोधैश्च नोपप्लवस्तत्को नाम गुणो न दोषदलनो द्रव्यस्तवोपक्रमे // 33 // પૂજા, પૂજક અને પૂજ્યમાં રહેલા ગુણના ધ્યાનના ઉપયોગ સમયે, વિધિપૂર્વક કરેલી પૂજા દ્વારા, ભવ્ય જીવો સુખી થાઓ, એવી પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રી ઉત્પન્ન થાય છે અને વૈર-વ્યાધિ-મત્સર-મદ-ક્રોધ વડે ઉપદ્રવ થતો નથી. એ રીતે સર્વ દોષને દૂર કરનાર દ્રવ્યપૂજાનો મહાન લાભ છે. (શ્રી પ્રતિમાશતક) (10) “કીત્રથમં સવ્વનીકુ નિરીદમાવેજી મૈત્તરVાં ' શીલધર્મની અહીં તાત્ત્વિકી વ્યાખ્યા છે. જ્યાં સુધી સર્વ જીવો પ્રત્યે નિરીદતાપૂર્વકનો મૈત્રીભાવ એટલે સ્નેહપરિણામ-હિતચિન્તા, દુઃખપ્રહાણેચ્છા વગેરે ન જાગે, ત્યાં સુધી શીલ કે જે સદાચરણ રૂપ છે તે યથાર્થ ન બને. (શ્રી પુષ્પમાલા પ્રકરણ) (11) વિનિદ૬ 2 મ હિયર્થમિ, ગો નો તરૂ મસિમ્પસ | परिभवकावुप्पाओ, तवइ अकजं कयं पच्छा // 1 // एण्हिं पुण पडिवन्नो, मेत्ती सव्वेसु चैव जीवेसु / तिण वयणाओ अहयं, विसेसओ अग्गिसम्मंमि // 2 // (શ્રી સમગ્ર વહી પ્રત પૃ.૭૦, સ્ટોક 22-20)