________________ ચારે ભાવનાની મહત્તા દર્શાવતા શાસ્ત્રકાર મહર્ષિઓના વચનામૃતો (1) ક્ષાન્તરિ તથા થર્મ: સર્વશિરોમળિ: सोऽपि साम्यवतामेव, मैत्र्यादिकृतकर्मणाम् // 37 // ક્ષમાદિ દશ પ્રકારનો ધર્મ એ સર્વધર્મમાં શિરોમણી છે. તે ધર્મ મૈત્ર્યાદિથી વાસિત ચિત્તવાળા સમતાધારીને જ હોઈ શકે. (શ્રી યોગસાર પ્ર-૨) (2) शौचं शुचित्वम्, तद्विविधं बाह्यमाभ्यन्तरं च / तत्र बाहां मृजलादिभिः कायप्रक्षालनम्, आभ्यन्तरं मैत्र्यादिभिश्चित्तप्रक्षालनम् / (द्वात्रिंशत् द्वात्रिंशिका રર, o ર ટીવા) શૌચ એટલે પવિત્રતા, તે બે પ્રકારની છે. બાહ્ય અને અત્યંતર. તેમાં માટી, જલ વગેરેથી શરીરનું પ્રક્ષાલન કરવું તે બાહ્ય શૌચ છે અને મૈત્યાદિ ભાવનાઓ વડે ચિત્તનું પ્રક્ષાલન કરવું તે અત્યંતર શૌચ છે. (3) શમસંવેનિર્વેલપાડતિવચૈથુત નનમ્ | मैत्री-प्रमोद-कारुण्य-माध्यस्थ्यैश्च करोत्ययम् // 1353 // સમ્યગ્દર્શન નામનો પરિપાલક જીવને શમાદિથી અને મૈત્યાદિથી યુક્ત કરે છે. (શ્રી વૈરાગ્ય કલ્પલતા, સ્તબક-૫) (4) શ્રી સૂયગડાંગ સૂત્ર અધ્યયન...૧ ગાથા નં.૩ ની ટીકામાં કહ્યું છે કે.. યહુદ્દે પથાણું અહીં પ્રજા એટલે પર્કાયવર્તી જીવો. તેઓને સ્વ-આત્મતુલ્ય જુએ. ‘एवंविधो भावसाधुः सर्वजीवेषु आत्मतुलां कलयति' / એ પ્રમાણે ભાવસાધુ સર્વ જીવો વિષે આત્મતુલ્યતાનો ભાવ કરે. (6) = રૂછસિ ગપ્પUIો, તેં છ પર વિ ચ | जं च ण इच्छसि अप्पणत्तो तं न इच्छ परस्स वि; एत्तियगं जिणसासणयं // જે તું તારા માટે ઈચ્છે છે, તે બીજા માટે ઈચ્છ. જે તું તારા માટે નથી ઈચ્છતો, તે બીજા માટે પણ ન ઈચ્છ.