________________
વિભાગ બીજે વ્યાવહારિક
આવકની મર્યાદામાં રહી જીવન જીવવાને ઉપાય
કે ત્રણ પ્રકારના હોય છે. ડાહ્યા, વિચારશન્ય અને મૂખ.
ડાહ્યા માણસો ઓછા હોય છે, મૂર્ખ માણસો તેનાથી વધુ સંખ્યામાં હોય છે અને વિચારની સંખ્યા સૌથી વધુ એટલે લગભગ એંશી ટકા હોય છે.
[૧] ડાહ્યા માણસની જુદી જુદી અનેક વ્યાખ્યા છે. (૧) દરેક કામ બુદ્ધિપૂર્વક, સારાસારની ગણતરીથી અને પરિણામને ખ્યાલ રાખીને કરે તે. (૨) પરિણામને બદલે સંજોગોને ખ્યાલ રાખીને કામ કરે તે. (૩) જેમાં લાભ હેય તે જ કામ કરે; અને નુકસાન હોય તે કામ ન કરે તે. (૪) બીજાઓના દાખલા ઉપરથી ધડે લઈ જેનાથી હિત થાય તેવું કામ કરે તે. (૫) લાગણીને વશ ન થતાં બુદ્ધિવડે ગણતરી કરીને કામ કરે તે. (૬) અન્યાય, અનીતિ કે અપ્રમાણિતાને આશ્રય લીધા વિના કે અન્યનું અહિત કર્યા વિના કાર્ય કરી શકે તે. (૭) ઈશ્વરપ્રેરિત કે સ્વયં સ્ફરિત અંતરના અવાજ મુજબ કાર્ય કરવા પ્રેરાય તે. (૮) ફળની ઈચ્છા રાખ્યા વિના નિષ્કામ કર્મ કરે તે. (૯) જે કાંઈ કરે તેમાં મમત્વભાવ રાખ્યા વિના તે બધું ઈશ્વરને ચરણે ધરી દે છે. આવી રીતે “ડાહ્યા ની અનેક વ્યાખ્યા જુદી જુદી દષ્ટિએ થઈ શકે છે.
[ ] “વિચારશૂન્ય” પણ અનેક અર્થમાં ઘટાવી શકાય. (૧) બુદ્ધિને ઉપયોગ કર્યા સિવાય કે સારાસારલે પરિણામે, યાલ રાખ્યા
દ' 4
મ કાન.