________________
[ ૫૪ ]
અનુભવ-વાણી
સિવાય કામ કરે તે. (૨) મગજમાં જે જાતના તરંગ ઉઠે તે મુજબ્ કામ કરે તે. ('કું`) આવેશમાં આવી કામ કરે તે. ( ૪ ) લાભાલાભના કે હિતાહિતના ખ્યાલ ન કરે તે. ( ૫ ) ઇંદ્રિયાથી પ્રેરાઈને કામ કરે તે ( ૬ ) ભાગ્યને ભરાસે રહી આંખ મીંચીને કામ કરે તે. ( ૭ ) ખીજાએ કહે તે પ્રમાણે કરે તે. ( ૮ ) અંતરનાં અવાજને સાંભળ્યા વિના કામ કરે તે. (૯) જડભરતની જેમ સ ંજોગોને ખ્યાલ કર્યાં
વિના કામ કરે તે.
જગતના વ્યવહારની દષ્ટિએ વિચારશૂન્ય માણસા જડભરત ગણાય છે, પરંતુ આ કક્ષામાં ઘણા માણસો યાગી, ધ્યાની, સિદ્ધ, મહાત્મા કે મહાપુરુષો પણ હાય છે. તેવી જ રીતે ઘણા બુદ્ધિહીન માણસા પણ હાય છે.
[૩] મૂર્ખ માણસા અનેક પ્રકારના હોય છે. ( ૧ ) વિવેકહીન ( ૨ ) માહ અને સ્વાર્થથી અંધ ( ૩ ) બુદ્ધિ વિનાના અથવા કુમુધ્ધિવાળા ( ૪ ) જીદ્દી અને કદાચહી ( ૫ ) વેરવૃત્તિવાળા અને ઇર્ષ્યાળુ ( ૬ ) અભિમાની અને ક્રોધી ( ૭ ) જગતને હાનિ કરનારા ( ૮ ) ખીજાઓના દાખલા ઉપરથી ધડા લઈ શીખવાને બદલે અખતરા કરી, ડોકર ખાઇને પછી શીખનારા અને (૯) મોટા અને વધુ લાભ જતા કરી ઘેાડા અને ક્ષુદ્ર લાભથી સ ંતાષ માનનારા-આવા બધા માણસાની ગણતરી મૂર્ખમાં થાય છે.
[૪] આપણે પાતે કેવા છીએ અને ઉપર જણાવેલા કયા વમાં આવી શકીએ છીએ તેને નિર્ણય આપણે દરેકે પાતે કરી લેવા જરૂર છે. આરસીમાં આપણું સ્વરૂપ બરાબર જણાઇ આવશે. આપણને જોતાં ન આવડે અથવા પ્રકાર પારખવાની શક્તિ ન હોય તા ખીજાને કહેવાથી ખીજાએ આપણી પરીક્ષા કરી આપશે. અને સાચુ'' સ્વરૂપ આપણુને સમજાવશે. આપણું સાચું સ્વરૂપ આપણે અવશ્ય જાણવુ જોઇએ અને સમજવુ જોઇએ.