________________
મહોત્સવ અગે વિચારણા
[૪૯]
શ્રમણસંસ્થાએ સાથે મળીને કરવાના છે. શાસનના સાચેા પ્રેમ ખેલવા માત્રથી સાબિત નહિ થાય પરંતુ કા` પાર પાડી દેખાડવાથી સિદ્ધ થશે. બાકીનો ઇતિહાસ પાકારી પાકારીને કહે છે કે--કુસંપથી અને અભિમાનથી મેટામેટા સામ્રાજ્યા અને કામેાના નાશ થઈ ગયા છે. ગાંધીજીએ સ્વરાજ્ય મેળવી આપ્યું, માટે જ તેમને સૌએ રાષ્ટ્રપિતાનુ બિરુદ આપ્યું છે. વર્તમાન સમયમાં જૈનશાસનના નાયક થવા કાણુ બહાર પડે છે તે જોવા દરેકની મિઠ આતુરતાપૂર્વક ચતુર્વિધ સંધની પદા ઉપર ભડાઈ રહી છે.
મહાત્સવ અને મહાપૂજન અંગેની વિચારણા
ન
૪ મુખ્ય દ્વારા ખાદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ ગણ્યા છે.
સમજણુ, આરાધના, ક્રિયા અને મહાપૂજનવડે આ દ્વારાની સિદ્ધિના સાક્ષાત્કાર અથવા પ્રત્યક્ષ અનુભવ થાય છે.
ધર્માંની અનેકવિધ ખાખતા એવી છે કે જે બુદ્ધિથી બધા સમજી ન શકે કે શ્રદ્ધાપૂર્વક માની ન શકે. બુદ્ધિના નિર્ણયા સામાન્ય રીતે પૂર્વગ્રહથી આચ્છાદિત થયેલા હોય છે. પૂર્વગ્રહ એટલે દષ્ટિભેદ અથવા “ મારું તે જ સાચું. અનુભવના નિર્ણયો એ સ્વયંસિદ્ધ હોય છે એટલે તેમાં શંકાને સ્થાન ભાગ્યે જ રહે છે. અનુભવની વાત ઉપર શ્રદ્ધા પણ રહે છે, એટલે અનુભવ ઉપરથી પરિણમેલી શ્રદ્ધા એ જ સાચી શ્રદ્દા છે, તે શ્રદ્દા જલદી ડગમગતી નથી.
ઉછરતી પ્રજામાં સાચી અને સચાઢ શ્રદ્ધા જો કાઇ પણ પ્રકારે ઉત્પન્ન કરવામાં આવે તેા જીવનપર્યંત તે શ્રદ્દા ટકી રહેશે. ભલે કદાચ સંજોગવશાત્ ભરતી-ઓટ તેમાં આવે પરંતુ તેથી શ્રદ્દાના
૪