________________
[ ૪૮ ]
અનુભવ–વાણી
કે સમાજની લાખા અને કરાડાની મિલ્કતનો ઉપયોગ કે વ્યવસ્થા આપણે પેાતે કઇ રીતે કરવી જે આજે મહત્ત્વનો અને મુખ્ય મુદ્દો પ્રત્યેક સધને હોવા જોઇએ. અને તેને અંગેની એક સામાન્ય નીતિ પૂજ્ય મુનિમહારાજોએ સાથે મળીને નક્કી કરવી જોએ અને દરેક ગામના સંધને એકસરખું માĆદર્શીન આપવું જોઇએ, પરંતુ સમાજની એ કમનશીબી છે કે મહાન આચાય સાથે બેસી શકતા નથી અને કશે। આખરી ઊકેલ બતાવી શકતા નથી. તેમ જૈન કામમાં કે જૈન સમાજમાં એવા શક્તિશાળા નાયકા નથી કે જેઓ જુદા જુદા આચાર્ય મહારાજોને અંતરના ભેદભાવા મૂકીને ધર્મને માટે સાથે બેસીને અનેક ગુ ંચાના ઊકેલ લાવવા દબાણપૂર્વક સમજાવી શકે. ખરી વસ્તુ તે એ છે કે પૂજ્ય આચાર્યમહારાજોએ સમય તે સંજોગાને એળખવા જોઇએ અને ધર્મની સાચી ઉન્નતિ કેમ થાય તે માટે ગંભીરતાપૂર્વક વિચાર કરી ચેાજના ચેાજવી જોઇએ.
*
ધ સંસ્થાઓમાં પેાતાના હસ્તક કાર્યમાં કરશે.
જો આમ નહીં થાય તે એવી નીતિ રહે છે કે સરકાર જરૂર હસ્તક્ષેપ કરશે. સંસ્થાના વહીવટ પણ લેશે. મિલ્કત રાકાણુ અથવા ઉપયોગ દેશના ખીજા દેવદ્રવ્યની આવકમાંથી બધા ખરચા કરવાની કાયદાથી ફરજ પાડશે. અને દેવસ્થાનામાં અને ઉપાશ્રયામાં સરકારની હકુમત ચાલશે. આમ ન બનવા પામે તે આપણે સૌ ઇચ્છીએ છીએ, પરંતુ ધર ફૂટયે ધર જાય” એ ન્યાયે બધું ચાલ્યું જાય તે પછી આપણામાં ડહાપણ કે સદ્ગુદ્ધિ આવે તે ડહાપણ કે સદ્ગુદ્ધિની કિંમત શુ?
આ લાલબત્તી એ હેતુથી ધરવામાં આવે છે કે આપણે સૌ સજાગ થઇએ, અંદરઅંદરના ઝઘડાને દૂર ફગાવી દઇએ, સાથે એસી વિચાર કરીએ . અને બધા ગામના સ ંધે અને સંસ્થાઓનું સંગઠન સાધી આખી કામના એક જ અવાજ અને એક જ સૂર એક સાથે નીકળે તે માટે આખા ભારતવર્ષના એક સમગ્ર સધ સ્થાપીએ. પરંતુ તેને એક નાયક । સ્થાપવા જ જોઈ એ. નાયક કાને સ્થાપવા ? એ નિય શ્રી