________________
[ ૨૬ ]
અનુભવવાણી
(૩) પાંચ લાખનું ફંડ થયા પછી તેનું રોકાણ કોન્ફરન્સભુવન બાંધવામાં કરવું જોઇએ. આ ભુવનનુ મકાન એવુ હાવું જોઇએ કે તેનું પેાતાનું કાર્યાલય તેમાં હોય અને બાકીના મકાનનું પ્રતિવર્ષ રૂ. ૨૫ થી ૩૦ હજારનું ભાડુ ઉત્પન્ન થાય. આમાંથી કાર્યાલયને ખ પણ નીકળે અને બીજી સામાજિક પ્રવૃત્તિઓ પણ ચાલી શકે. આ વસ્તુ શકય છે. અનુભવીઓને પૂવાથી આ વસ્તુની સભ્યતા સમજાશે. કામ કરનાર કુશળ હોય તે પૈસા પણ મળી રહે અને ચાલુ આવક પણ રહ્યા કરે.
( ૬ ) સંસ્થાએની સંખ્યામાં સંયમની જરુર નથી ?
ન ધર્મનું મુખ્ય મંડાણુ ત્યાગ અને સંયમ ઉપર મનાય છે. આર્ભસમારંભ અને તેટલા ઓછા કરવા અને ઓછામાં ઓછા કરવા એ ધર્મના કવ્ય આદેશ છે, તેા કર્રબંધન ઓછા થાય.
તેવી જ રીતે સામાજિક અને ધાર્મિક સંસ્થાએ પણ જેટલી વધુ સંખ્યામાં વધારતા જઈએ તેટલા વધુ પ્રમાણમાં કર્મબંધન થાય છે. સમય, શક્તિ અને સાધનેાને વધુ વ્યય થાય છે, અને પરિણામે સમાજ વધુ નિળ, શક્તિહીન, નિન બનતા જાય છે. પરિગ્રહવિરમણુની આવશ્યકતા સાધુવઞ તેમજ શ્રાવકવર્ગ તે માટે બન્નેને માટે તેથી જરૂરી બને છે. તેટલા માટે જ એ જરૂરનુ` છે કે દરેક પ્રકારની પ્રવૃત્તિનું પ્રમાણ સમાજે પોતે નક્કી કરવુ જોઇએ.
અગાઉના સમયમાં સમાજનું જીવન મહદ્ અંશે નિવૃત્તિપ્રધાન હતું. દિવસના ચાર કે છ કલાક ધંધાદારી પ્રવૃત્તિ કે કામકાજ પૂરતા