________________
[ ૧૪ ]
અનુભવ-વાણી
પ્રશ્નો અંગે આજે દુ:ખજનક છે.
અથવા ઇન્કાર કરે છે. ધર્મ અને સમાજના અનેક મહત્વના આ પ્રકારની સ્થિતિ પ્રવતી રહી છે, જે બહુ જ
દેવદ્રવ્ય અને સાધારણદ્રવ્ય અંગે નીચેની બાબતે। સકળ સવે ગંભીરપણે વિચારવાની રહે છે--અગાઉ કરતાં આજે એકંદરે ૫ થી ૬ ગણી મેાંધવારી વધી છે. નોકરાના પગાર અને બીજા ખરચા તેટલા નહિ તેા ૩ થી ૪ ગણા નજરે વધ્યા છે; તેટલા પ્રમાણમાં ચાલુ આવક નથી. ખર્ચીને પહેાંચી વળવા ખાણુ કરીને વધુ રકમ ગૃહસ્થા પાસેથી ભરાવીએ છીએ. ધંધાની કમાણી સારી હતી ત્યાં સુધી સૌ કાઇ પ્રેમથી આપતા હતા. હવે સમાજના સંજોગ અને સમય પલટાયા છે. એટલે આવક ઘટશે પણ ખરચા ઉલટા વધશે. માતબર દેરાસરના વિચાર કરવાના રહેતા નથી. પણ ભારતવર્ષના બધા દેરાસરા અને સંધાની આર્થિક સ્થિતિ તપાસો. કેટલી કેટલી આવક અને
ખ છે તે જુઓ. ઘણા દેરાસરામાં દેવદ્રવ્યમાંથી પૂજારી, નાકરા, કેશર-સુખડ આદિ વસ્તુઓને ખર્ચ થાય છે કેમકે સાધારણની આવક તેટલી હોતી નથી. ત્યાંના બધા જૈના દોષને પાત્ર ગણાય ? તેને બચાવવા હાય તેા એક એવી જાહેરાત કરે કે દોષમાંથી બચાવવા માટે દરેક દેરાસરને ખૂટતી ખર્ચની રકમ આપવામાં આવશે. બીજી વાત દેરાસરનું બાંધકામ, એટલા, પગથિયા, ફરસ વિ. બધું દેવદ્રવ્યમાંથી બધાએલ હાય છે. દરેક જૈન તેના વપરાશ કરે છે, છતાં દર વરસે તે માટે કશે। ક્રૂાળેા આપવાના હાતા નથી. આમાં દોષ લાગે છે કે નહિ ? તે દોષ કેમ ટાળવેત ? પૂજ્ય ગુરુદેવે આના ઉકેલ કરી આપવાની કૃપા કરશે? ભાડા, મર્યાદા અને પ્રમાણતા સિદ્ધાંત શુ... સાચવી શકાય ?
આમાં ન