________________
સંધાને વિચારવા જેવું
*
[ ૧૫ ]
(૪)
સાધુ-સાધ્વીજીના વિહાર અંગે સધાએ વિચારવા જેવું
જે
તેમાં આવતા, મૃદુતા, ગુરુભક્તિ અને સાધર્મિક વાત્સલ્યની ભાવના પેઢી દરપેઢીથી ઉતરી આવેલી છે અને તેને લીધે જ્યારે જ્યારે પેાતાના ગામમાં ગુરુ આગમન થાય છે ત્યારે ત્યારે બહુ જ ભક્તિભાવપૂર્વક તે તેનું બહુમાન કરે છે; એટલું જ નહિ પરંતુ સાધુ-સાધ્વીને વંદન કરવા આવનાર શ્રાવક–શ્રાવિકા અને ઈતર જતાના પણ સત્કાર કરવા હંમેશા તત્પર રહે છે. આ પરંપરા દરેક ગામમાં ઓછા વધુ અંશે હજી પણ જળવાઈ રહી છે.
પરંતુ છેલ્લી લડાઇ દરમ્યાન અને તે પછી ગામડાંઓના જૈતામાં એ ખાનદાન, પ્રતિષ્ઠિત, આગેવાન પુરુષો હતા તે ઘસાઇને નબળા પડી ગયા. અને યુવકવ નાકરીધધા અર્થે દેશાવર નીકળી ગયા. જેઓ પ્રારબ્ધ કે પુરુષાર્થના બળે નવા અને તાજા શ્રીમંત થયા હોય છે, તેને ધર્મમાં બહુ પ્રેમ કે રાગ ઘણેભાગે હાતા નથી. તેમાંથી જેઓને કીર્તિની કે સમાજમાં આગળ આવવાની તમન્ના હોય છે તેઓ તે હેતુથી પૈસા ખરચવા ઉત્સુક હાય છે; અને બીજા જો પ્રેરણા કરે તેા ઘેાડાઘણા પૈસા આપી દે છે. પરંતુ સાધર્મિકનું પેાતાને આતિથ્ય કરવાનું હોય તેા તે અખાડા કરે છે અથવા આંખની આડા કાન ધરે છે. એટલે જેઓને કવ્યનું ભાન હાય તેની સ્થિતિ સારી હોય કે ન હાય તેને માથે તે જવાબદારી આવી પડે છે.
વળી આજકાલના કૌટુંબિક જીવનમાં એ પરિસ્થિતિ પ્રવર્તતી હાય છે કે ઘરમાં દીકરાએ અને વહુએનું સામ્રાજ્ય હાય છે. એટલે જો આ વૃદ્ધો ઘેર, કાઈ શ્રાવક શ્રાવિકાને જમવા તેડી લાવે તેા વહુદીકરા