________________
જીવન શુદ્ધિ
[ ૨૨૭ ]
ત્યાં ધર્મના ભાસ દેખાય. આજે સ્વચ્છતાને પવિત્રતા માનવાની, સભ્યતાને સંસ્કાર ગણવાની અને શણગાર અને વ્યવસ્થાને શિાચાર માનવાની અજ્ઞાનતા આપણે સૌ દાખવી રહ્યા છીએ. બાહ્ય જગતમાં રચ્યાપચ્યા રહીએ છીએ; પણ અંતરમાં વિરાટ અને દિવ્ય જગત છે તે આપણે તદ્દન ભૂલી ગયા છીએ. આ છે આજની આપણી પામર દશા !
માનવ તરીકે જન્મીને દાનવ વતાને ફેંકી દીધી છે: એટલા નીચા ઊંચે હોય છે. ત્યાં ચઢવા માટે
( દૈત્ય ) બન્યા છીએ અને માનઆપણે ઉતરી ગયા છીએ. દેવલાક માનવતાને સવન કરવી પડશે અને ખૂબ પરિશ્રમ અને સતત્ પ્રયત્ન કરવા પડશે. બહુ એછા માણસો જ ઊંચે ચઢવાના પુરૂષાર્થ કરે છે. મોટા સમુદાય તે ચાર અને ડાકૂએની પલ્લીમાં રહેવાનુ અને કુકર્મો કરવાનું કાર્ય કરી રહ્યા છે. આ છે આજે આપણી દશા !
ધર્મશાસ્ત્રો રાગ અને દ્વેષ આછે કરવાનું કહે છે; જ્યારે આપણે રાગદ્વેષમાં વધુ પાવરધા બની રહ્યા છીએ. ક્રોધ અને શાકને નાશનુ કારણ ગણવામાં આવે છે; જ્યારે આપણે ક્રોધ અને શાકના રાજના પૂજારી બન્યા છીએ. અભિમાન અધઃપતન કરનારૂં છે; ત્યારે અભિમાનને આપણે જ્વનના દરેક કાર્યમાં સાથી બનાવ્યું છે. કપટને પાપ ગણ્યું છે; જ્યારે આપણા બધા વ્યવહાર કપટથી ચલાવીએ છીએ. લાભને બધા પાપનું મૂળ માન્યું છે; જ્યારે આપણને લેાભ એ પ્રાણથી અધિક પ્યારા છે. ધન્ય છે આપણા જ્ઞાનને ! આપણી સમજને ! આપણી વૃત્તિને ! અને આપણા મહામૂલા માનવ જન્મને !
આજના આપણા જીવનની પરિણતિ ( પરિણામ ) શું? આને, હે માનવ ! તેં એકાંતમાં બેસી કોા વિચાર કર્યાં છે? જો તને બુદ્ધિ હાય, સાચી સમજ હોય, ભવિષ્યની સ્થિતિના ખ્યાલ હોય, તેા તને સત્વર સમજાશે કે તારામાં મુદ્ધિ નથી, સાચી સમજ નથી અને