________________
સમતા અને મમતા
( ૮ )
સમતા અને મમતા
[ ૨૨૩ ]
હોય, જેના
પૂ
વજન્મની સમતાની પ્રકૃતિ સાથે જે જન્મ્યા માબાપ પણ શાંત સ્વભાવના હાય, જેના ઘરનું વાતાવરણ શાંતિમય હોય અને જેના આડાશીપાડેાશી પણ શાંતિને ચાહનાર હોય તે માણસ સમતાને ગુણ કેળવી શકે છે, તેને જાળવી રાખી શકે છે અને બીજાને પણ પેાતાના જેવા શાંત સ્વભાવના અને સમતાવાળા બનાવી શકે છે. સમતા પાસે ઉગ્ર ક્રોધ પણ એગળી જાય છે. સત પુરુષોના સાનિધ્યમાં શ્રીમંતના ગ, શિક્ષિતની ખુમારી, સત્તાધારીનુ અભિમાન અને દુનની દુષ્ટતા ગળી જાય છે. સ ંતની વાણી, સતના પ્રભાવ, તેની આંખનું તેજ અને હૃદયના ભાવામાં અજબ ચૈતન્ય અને અલૌકિક શક્તિ હોય છે. કુટુંબના વિડેલ, સ્ત્રી કે પુરુષ સમતાના ગુણ કેળવે તે કુટુંબના નાના મેટા સૌ કાષ્ટ તેએની આજ્ઞામાં અને તેએને આધીન રહે છે. કુટુંબમાં ઐક્ય, પ્રેમ, સંપ અને શાંતિ જાળવવા હાય તા વિડેલાએ વિવેકપૂર્વકના સમતા ગુણ કેળવવા જોઇએ.
સમતા કેળવવી હોય તેણે ખેલવાનુ બહુ જ એન્ડ્રુ કરી નાખવુ જોઇએ. બહુ કે વારંવાર ખેાલવાથી, બીજાઓની વાતમાં વચ્ચે પડવાથી, દરેકના કામમાં ભૂલે કાઢવાથી, સૌને વારવાર પકા આપવાથી, બીજાઓના દોષોને વારવાર કહેવાથી અથવા ક્રોધ કરવાથી આપણી શાંતિમાં ભંગ પડે છે, સામાને દુ:ખ થાય છે અને વાતાવરણુ ઉગ્ર થાય છે. માટે જેણે માન ભંગ ન થવું હાય અને તંત્રનુ સંચાલન વ્યવસ્થિત જાળવવુ હોય તેણે વધુ મૌન રહેવું, સમય જોને વવુ, તકે ખેાલવું અને સમતા રાખવી.
સમતા રાખવા માટે મૌન બહુ જરૂરનું છે. આંખ અને કાનથી ઘરમાં જે કાંઇ બનતું હેાય તે જોઈ શકાય અને ખેલાતુ હોય તે