________________
[ ૨૦૨ ]
અનુભવ-વાણી
(૨)
ભાગ અને ઉપભોગનુ નિયમન
એ
કે વસ્તુ એક જ વખત ઉપયાગમાં લઇ શકાય તેને ભાગની વસ્તુ કહે છે. જેમકે - અન્ન, ખારાક કે આહાર. અને જે વસ્તુ અનેક વખત અથવા વારંવાર ઉપયોગમાં કે વપરાશમાં લઈ શકાય તે ઉપભાગની વસ્તુ કહેવાય છે; જેમકે ધર, ધરવખરી, વસ્ત્ર, આભૂષણ, જોડા, છત્રી, ચશ્મા, ધડીયાળ, રેડીએ, ઇલેકટ્રીક પખા, મુસાફરીનું વાહન વગેરે.
માણસનું જીવન ટકાવવા માટે અન્ન, પાણી, હવા, અને પ્રકાશની જરૂર છે. તે પૈકી માત્ર અન્ન અથવા આહાર માટે પૈસા ખર્ચવા પડે છે. બાકી હવા, પાણી કે પ્રકાશના પૈસા આપવા પડતા નથી. અન્ન અને આહાર એષ્ઠામાં એછા પૈસાથી પણ મેળવી શકાય અને તેની પાછળ વધુમાં વધુ પણ પૈસા ખર્ચવા હેાય તે પણ ખચી શકાય છે. જેમ વસ્તુએ અને તેની વિવિધ બનાવટા વધુ તેમ તેની પાછળ ખર્ચ પણ વધુ થાય. માસ જાત એ વસ્તુથી પણ ચલાવી શકે અને કાને બાવીસ વસ્તુએ પણ એછી પડે. અન્નમાં રોટલી કે રોટલા ભૂખની તૃપ્તિ માટે ક્લેઇએ. સ્વાદને માટે મીઠું, શાક, છાશ, દૂધ કે અથાણું અને બહુ તે ગેાળ કે ખાંડ-એમાંથી કાઇ પણ એક વસ્તુ હાય તે। સુખેથી ચાલી શકે. એકની એક વસ્તુ રાજને રાજ ખાવાથી કદાચ કંટાળા આવે તે તેની જુદી જુદી વાનીએ કે બનાવટે તૈયાર કરીને સંતાપ લઈ શકાય. જેટલી ખાવાપીવાની વસ્તુએ એછી અને સાદી, તેટલા જીભના સ્વાદ આછા અને ખર્ચ પણ એછે; અને જેટલી વિવિધતા, વિશેષતા અને જીભની લેાલુપતા વધુ, તેટલી વિષમતા, પરાધિનતા, માંદગી, ખ અને ઉપાધિ વધુ. શાસ્ત્રનું વચન છે કે “ જેટલા ભાગ વધુ, તેટલા રાગ વધુ. ” અને તેની પાછળ પરેશાનીની