________________
3/
ન.
!
પાયાના સંસ્કાર
[ ર૦૧] શિક્ષણથી 2 ઘડાય છે અને વોથી સંસ્કાર છે. એનાથી ઉલટું—
અનિયમિતતાથી સમય, સાધન અને શક્તિને વ્યય થાો છે, કા અસંડે છે, અનેકને ખેદ છે મોઘી અથડ્યા વિહવળતાં ઉત્પન્ન થાય છે સોનોવિશ્વ ગુમાવવાનો વખત આવે છે. ઘણાં કાર્યો બગડતા હોય અને પૈણુ નુક્સાન થતું હેયસ અનિમિતતાથી જ થાય છે.
વક્ર સ્વભાવથી માણસ સોમ-મન છે અને રૈના પ્રત્યે કોઈને માન કે પ્રેમ થતાં નથી. અનિશ્ચિતતા દ્વાપણું, જુઠ્ઠાપણું, બેદરકારી અને બિનજવાબદારીની ટેવથી તેવા મૌસેનો કોઈ વિશ્વાસ કરતું નથી, એટલું જ નહિ પણ તે માણસ પોતાનું તેમ જ બીજાઓનું પણ ઘણું અહિત કરે છે.
ગણતરી વિનાને માણસ વધુ ગુમાવે છે અને ઓછું મેળવે છે. આ આર્થિક નુકસાનીની વાત થઈ પરંતુ એ આર્થિક નુકસાન, નિષ્ફળતા અને માનહાનિથી માણસના જીવનમાં કલેશ, ક્રોધ, ઈર્ષા, વેર, અજ પો અને અશાન્તિ વધે છે. મોટા દાવાનળ સળગે છે. પરિણામે પોતાની કે પારકાની જીવહાનિ કે હત્યા થાય છે. એક ભૂલમાંથી આવું પરિણામ સંભવે છે. માટે નાની એવી ભૂલ કે ખોટી ટેવથી બચવાની કાળજી કરવી જરૂરી છે.
ડાહ્યા માણસે દરેક નાની બાબતમાં પણ સતત સંભાળ અને સાવચેતીથી વર્તે છે. ડહાપણને ખરા અર્થ સાવધાની છે