________________
ધમ અને આરેગ્ય
[ ૧૮ ] શિક્ષા શા માટે ન થઈ શકે? બાળકે જેમ દુબળા હોય છે, તેમ આજના સ્ત્રી-પુરુષે પણ કેવા શક્તિહીન, નિસ્તેજ અને વહેતીયા તથા ઠીંગુજી અથવા સુક્કા સટા જેવા હોય છે ! ભરજુવાનવયે કેટલાય સ્ત્રી-પુરુષ અકાળે મરણને શરણ થાય છે? કેટલીય સ્ત્રીઓ બાળવિધવા બને છે? કેટલા બધા કુટુંબ નિરાધાર થઈ જાય છે ? કેટલાય વૃદ્ધ પુરુષોના જીવન નીરસ અને દુઃખી થઈ ગયેલા જોઈએ છીએ ? આ બધા માટે જવાબદાર કોણ? જવાબ એક જ છે-પુરુષ, વડીલે, વૃદ્ધ સ્ત્રી પુરુ. “હાથના કર્યા હૈયે જ વાગે.” હવે પસ્તા કરવાથી શું વળે ! માટે હજુ પણ સમજે. ૧૧. રોગીને પરણવો નહિ, ભોગીને સંયમી બનાવો, વાનપ્રસ્થ ઉંમરે તમે પોતે યોગી બને. તે જ તમો ભવસમુદ્ર તરશે, સમાધિ-મરણ સાધી શકશે અને મરણ પછી ઉચ્ચગતિ પામશે. આ છે છેવટને સારા અને સફળતા.
(૫) ધર્મ અને આરોગ્ય
Tળવણી અને ખાસ કરી ઉચ્ચ કેળવણી લીધેલ હોય તેવાઓને માટે
૭ જ સરકારી, અર્ધ સરકારી, હુન્નર ઉદ્યોગની કે વ્યાપારી સંસ્થાએમાં નોકરીની તક વિશેષતઃ હોય છે. આવા શિક્ષિત સરકારી નોકરી કે અમલદારને પગાર સારા મળે છે, એટલે તેના ઉપર કામ અને કામની જવાબદારીને બેજે પણ વધુ રહે છે. સવારે વહેલા કામ ઉપર જવાનું અને સાંજે મોડા આવવાનું હોય છે. તેથી તેઓ સામાજિક કે ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ લેતા નથી અથવા લઈ શક્તા નથી. વળી તેઓમાંના ઘણાં પિતાને સામાન્ય થર કરતાં ઊંચી કક્ષાના માનતા હોય છે, એટલે ધીમે ધીમે તેઓની આ માન્યતા એવી દ્રઢ થઈ જાય છે કે પછી તે તેઓ સમાજથી તદ્દન અલગ થઈ જાય છે.