________________
આરાગ્ય અને ઉન્નતિ
[ ૧૬૯ ]
ખાદ્ય વસ્તુઓ જલદી ખલાસ ન થાય તેા ખીજું શું થાય ? વધુ ખાવાની ટેવ લગભગ ઘણા માણસાને હોય છે. વસ્તુ સ્વાæિ હાય કે મિષ્ટાન્ન હાય તે માણસ જાત ભુખ કરતાં અને રાજના ખારાક કરતાં પણ વધુ ખાય છે એ સામાન્ય અનુભવ સૌને હોય છે. આમ વધુ ખાવાની ટેવથી આરાગ્ય બગડે છે, આળસ આવે છે, શરીરના અવયવેાને તે પાચન કરવા માટે વધુ પડતી ક્રિયા કરવી પડે છે અને ખર્ચી પણ વધુ કરવા પડે છે. છતાં પણ લેાકેા સમજતા કેમ નહિ હાય ! આ અજ્ઞાન કે મૂર્ખાઇની પરાકાષ્ઠા નથી ?
એક ગેલન પેટ્રોલમાં છ ઉતારુને બેસાડીને એક મેટર ૧૮ થી ૨૦ માઇલ જાય છે. ખશેર ગ્યાસતેલમાં પ્રાઇમસ કેટલા માણસાની રસાઇ, ગરમ પાણી અને ચા દૂધ બનાવી શકે છે ? એક ભેંસને રસકસ વિનાનું સૂકું ઘાસ અને થાડુ ખાણખાળ ખાવા આપીએ છીએ તેા સવાર સાંજ મળીને ૨૦ થી ૨૫ શેર ( પાકા તાલ ) દૂધ આપે છે. મધ્યમ વર્ગના માનવી આખા દિવસમાં સરેરાશ શરીરશ્રમનુ અને બુદ્ધિતું જે કામ કરે છે તેના પ્રમાણમાં ખરચેલી શક્તિ મેળવવામાં એ ટંકનું ખારાકનુ પ્રમાણ કેટલું જોએં? આના વૈજ્ઞાનિક દષ્ટિએ વિચાર કરવાની જરુર છે. અનુભવીએ અને આજનું વિજ્ઞાન એમ કહે છે કે આપણે જેટલા ખારાક લઇએ છીએ તેના આઠમા ભાગનું લાહીમાં કે શરીરનૃદ્ધિમાં પરિવર્તન થાય છે અને સાત ભાગ નકામા જાય છે. જમીનમાં એક અનાજના દાણા વાવીએ છીએ તે તેમાંથી એક કે વધુ ડુંડા કે કણસલા ઉત્પન્ન થાય છે અને એકમાં કેટલા બધા દાણા થાય છે ? આવા અનેકગણા ઉત્પન્ન માટે ફક્ત પાણી અને ઘેાડા ખાતરની જ જરુર પડે છે. આ રીતે વનસ્પતિ એકનુ હજાર જેટલુ ઉત્પન્ન આપે છે. ગાય-ભેંસ સુક્કા ધાસ અને દાણામાંથી આટલું બધું દૂધ દરરોજ આપે છે. ત્યારે માણસ જાત રાજ ૧ થી ૧ા રતલ ઊંચા પ્રકારનું અનાજ, ઘી, દૂધ, તેલ, ખાંડ, શાકભાજી અને કળા ખાય છે તે તેમાંથી કેટલી બધી શક્તિ (હાસ પાવર )