________________
[ ૧૫૨ ]
અનુભવ-વાણી
અનુભવી, ઠરેલ, વિવેક બુદ્ધિવાળા, ચકાર અને દીર્ધદ્રષ્ટિવાળા હોય છે. અને રાજા હ ંમેશા પ્રધાનની સલાહ મુજબ જ વર્તે છે. અમાત્ય કે મંત્રી માટે ભાગે વૈશ્ય જ હોય છે. અમુક કાળે બ્રાહ્મણે પણ મંત્રીને હોદ્દો ભાગવતા હતા, પરંતુ બ્રાહ્મણ હંમેશાં વિદ્યાગુરુ તરીકે કામ કરતા હતા અને તેવા ગુરુ પાસે ચારે વર્ણના બાળકા ભણતા હતા એટલે વિદ્યામાં બધા વર્ણમાં બ્રાહ્મણ વધુ બુદ્ધિશાળી હોય છે અને તેને કારણે બ્રાહ્મણેાએ પણ મંત્રીપદ ધણા રાજ્ગ્યામાં શાભળ્યું છે તેની ઇતિહાસ પણ સાક્ષી પૂરે છે.
આ જમાના વિદ્યા કરતાં વાણિજ્યના વધારે છે. એટલે જે વેપારમાં પારંગત હાય તે જ રાજ્યની ધૂરા માટે વધુ લાયક ગણાય. અગાઉના વખતમાં ભારત માત્ર ખેતીવાડીનેા જ દેશ હતા અને જે કાંઈ વેપાર હતા તે માત્ર ખેતીની અને ખનીજની પેદાશને જ હતા. એટલે વેપારીઓનુ સ્થાન જેટલું પ્રજા વર્ગમાં મહત્વનુ` હતુ` તેટલુ રાજ્યવહીવટમાં નહોતું. આજે પણ જોશું તે જણાઈ આવશે કે રાજ્યની નાની મેાટી ઑફિસમાં કારકુના, કેળવણીની સંસ્થાઓમાં શિક્ષકા, ધર્માંસ્થાના અને દેવમંદિરના પૂજારી, ક્રિયાકાંડ, વિધિવિધાન, જ્યોતિષ વિગેરેનું કામ કરનારા ફક્ત બ્રાહ્મણા જ હોય છે, અને આ બધાં કામેા બ્રાહ્મણેાને વધુ અનુકૂળતાવાળા છે. વૈશ્યને માટે ખેતી, વ્યાપાર, વાહનવ્યવહાર, ધીરધાર, હિસાબી કામ, નાણાની સાચવણી, ઉત્પન્ન અને વ્યય, હુન્નર ઉદ્યોગ, શેાધખાળ, વિજ્ઞાન અને એવા બીજા કામેા નિર્માણ થયેલા છે. શૂદ્રને માટે મહેનત, મજૂરી અને સેવાનુ ક્ષેત્ર નિર્માણ થયેલું છે અને ક્ષત્રિય માટે રક્ષણ, લડાઇ અને શૂરવીરતાનું ક્ષેત્ર રાખવામાં આવ્યું છે.
મુખ્ય ચાર વર્ણામાંથી ચાર ભેદ થયા અને તેમાંથી અનેક પેટા વિભાગે સર્જાયા. પછી જે જે સમૂહ જે મજૂરીના ક્ષેત્રમાં પડયા તેના તેને અનુસરીને દરેક વ અકેક જુદી જુદી જ્ઞાતિ કે પેટા જ્ઞાતિ
વ
જે કામધંધામાં કે બંધાયા અને તે તરીકે ઓળખાવા