________________
[ ૧૪૨ ]
અનુભવવાણી
દેશમાં અને પરદેશમાં આજે નજરે પડે છે. દેશનુ અઢળક નાણું, શક્તિ, સાધન અને લેાકેાની ઉદ્યોગ પ્રત્યેની ભાવના આ રીતે વેડફાઈ જાય છે અને તે બધા માટેના જવાબદાર એજન્ટ કે મેનેજી ંગ ડાયરેક્ટરને, વિશ્વાસઘાત કે ખીજા એવા પૂરવાર થઈ શકે તેવા ગુન્હા સિવાય બીજા શુન્હાએ કે ભૂલાને માટે રાજ્યના કાયદામાં કશી શિક્ષા કરમાવેલી ન હાવાથી, અથવા તેની ભૂલે શેાધીને પુરવાર કરવાની કાઇને પરવા ન હાય તે કારણે તે પાતે કશી મુશ્કેલીમાં કાયદાને કારણે આવતા નથી. કંપનીને નાદારીમાં લઇ જવામાં આવે તે તેની મીલ્કતના નવા વેચાણમાંથી પણ તે હજારા કે લાખો કમાઇ લે છે; અથવા તે જ નવા ધરાક ઊભા કરી તેને ઓછી કીંમતમાં આખા ધંધા અને મીલ્કત અપાવી દે છે અને તેમાં પેાતાનુ હિત રાખે છે. ઘણા ઉદ્યોગાનુ આ
રીતે થાય છે.
છેલ્લી લડાઇના સમય દરમ્યાન કે તે પછી જેટલી નવી કંપનીએ ઊભી થઇ છે તેમાંથી આજ સુધીમાં કેટલી બંધ થઈ, કેટલી ચાલુ છે અને ચાલે છે, અને તેમાં કેટલા નફા કરે છે અને શેર હાલ્ડરાને વ્યાજ મળે છે કે નહીં, તથા તેના શેરના મૂળ ભાવ શુ` હતા, વધીને સટ્ટામાં કેટલા ઊંચા ગયા હતા, આજે શુ છે, અને હવે પછી તે શેરેાના ભાવ સુ' રહેશે—આના વિગતવાર આંકડા મધ્યસ્થ કે પ્રાંતિક સરકાર લોકાની જાણુ માટે બહાર પાડે તા ઘણા અજ્ઞાન લેાકેાને પાયમાલ થતા બચાવી શકાશે. નવા માણસે નવી જાળમાં ફસાતા અટકશે. પ્રજાનું હિત જાળવવાની સરકારની ક્રુજ છે અને સરકાર પાતે તે સ્વીકારે છે. હિંદની હવે પછીની લેાકસભામાં આ પ્રશ્ન લાવી તે સંબંધી ચાગ્ય ધારા ધડે તેા હારા લોકેા લુટાતા બચશે અને લાખા લેાકા સરકારના
અપાર ઉપકાર માનશે.