________________
[ ૧૩૨ ]
*
અનુભવ-ભાણી
( ૫ )
ધંધામાં વધુ મહત્ત્વનું શું ?
ધન, કામ, અનુભવ કે ગણતરી ?
રત ખેતીપ્રધાન દેશ છે, શહેશ કરતાં ગામડાની સ’ખ્યા
છે,
પણ બહુ મોટી છે, શહેરાની ધંધાદારી કે ઔદ્યોગિક સમૃદ્ધિ અને જાહેાજલાલી ગામડાઓ અને ગ્રામ્ય પ્રજા ઉપર નિર્ભર છે. જો ગ્રામ્ય જનતા આબાદ હશે. તેા જ દેશના વેપારધંધા, હુન્નર ઉદ્યોગ કે વિકાસ ટકી રહેશે, માટે જ પ્રજાએ અને સરકારે ગામડાઓને ઉત્કર્ષી સૌથી વધુ સાધવાની ખાસ જરુર છે.
પેાતાના વતનમાં રહી ખેતી, વેપાર કે કામવધા કરવા અને ઘર આંગણે શાંતિથી અને સતાષથી જીવન જીવવું આ આપણા આદર્શો હતા, પરંતુ સ ંજોગોએ તે પરિસ્થિતિમાં બહુ જ મોટું પરિવન કર્યું. અને સૌ કાઈ ખાસ કરીને બુદ્ધિશાળી, સાહસિક અને મજૂર વર્ગ શહેરા પ્રત્યે આકર્ષાયા, ગામડામાં શિક્ષણના પ્રશ્નધ જોઇએ તેવા અને જોઇએ તેટલા કરવામાં રાજ્યસત્તાએ દુર્લક્ષ કર્યું, વેટને ત્રાસ વધુ પડતા વધી ગયા, સરકારી નોકરાની કનડગત બહુ વધી, નાણાંની અને જિંદગીની સલામતી રહી નહી. સ્થાનિક વેપાર ધંધા કે ઉદ્યોગાને ઉત્તેજન મળ્યું નહીં, બુદ્ધિશાળી અને શક્તિશાળી માણસા માટે ઉદ્યમના ક્ષેત્રોના અભાવ થયે, સ્ત્રી–મર્યાદાની સલામતી રહી નહીં, દેશી રજવાડામાં રાજવીએ અને રાજકુટુંબના માણસા મોટા ભાગે દુ॰સની, દારૂડીઆ અને એશઆરામી બનવા લાગ્યા એટલે તેના ત્રાસમાંથી સહીસલામત બચવા અનેક કુંટુબેએ વતનના ત્યાગ કરી શહેરમાં વસવાટ કર્યાં અને જેને જે ફાવ્યા તે કામધંધા શહેરામાં શરૂ કર્યાં. એક વખત શહેરી જીવન તરફ આકĆણુ થયું અને તેને અનુભવ કર્યાં, એટલે ગામડાંનું જીવન અને વતનના માહ આછા થયા. મેટા