________________
પારની વ્યવહાંજાજના
[૧૧] તે જ તે એના ફળદાયી થાય. આ વસ્તુ કેન્સે ખાસ લક્ષમાં રાખવાની છે.
* *
*
ધમને બાદ ન આવે અને લેક સહેલાઈથી કામધ ધ કરી શકે એવી રીતના આજીવિકાના ઉપાએ જવા જોઈએ જે કે દરેક જાતની પ્રવૃત્તિ કે આરંભસમારંભમાં ધ શે અહિંસા દેવ કે પાપ તે રહેલા જ છે, પરંતુ દરનિર્વાહ અને આજીવિકા મેળવવા માટે દરેક માણસે ઉદ્યમ અને પ્રવૃત્તિ કર્યા વિના છૂટકો જ નથી. બીજાની કમાણી કે મહેનત ઉપર જીવવું અને પોતે કશી મહેનત ન કરવી ને ન કમાવું એ તે જગતને ભારરૂપ થવા બરાબર છે. ગમે તે કેટીને પ્રાણી હોય પણ તેણે જગતના ઉત્પાદનમાં પિતાની જાતમહેનત અને શરીરશ્રમને પૂરેપૂરે યથાશક્તિ ફાળો આપવો જ જોઈએ. શ્રીમંત કે સાધનસંપન્ન માણસે પણ ઘરકામ કે ધંધાદારી કામ જાતે કરવું જ જોઈએ. પરિશ્રમ કર્યા વિના કે પરસેવો ઉતાર્યા વિના ખાવાને, આરામ લેવાને કે જીવવાને કઈ પણ માણસને જરા પણ હક નથી. આ નિયમ નાના મોટા સૌએ ફરક્યાત પાળવો જ જોઈએ. એક કમાનાર ને દસ ખાનાર કદી પણ લાંબે વખત નભી જ શકે નહિ અને થલ વખતમાં જ ડુકી જાય. સાધુ મુનિરાજે પણ જેને જાતમહેનત અને સ્વાશ્રયને સૌથી પહેલે ઉપદેશ આપવો જ જોઈએ. સંસારી જીવ સંસારમાં રહી ન્યાય અને નીતિથી જાતમહેનત કરી કમાય અને બીજાની મદદ લીધા વિના પિતાના કુટુંબને ખર્ચ પોતે કાઢી શકે અને આવકના પ્રમાણમાં જ ખર્ચ રાખે તે પ્રથમ આવશ્યક છે. સ્ત્રીઓએ પણ ઘરકામ ઉપરાંત બીજો કોઈ પણ ઉદ્યમ કે ઉદ્યોગ કરી કુટુંબની કમાણીમાં પિતાને ફાળો ફરજીયાત આપ જ જોઈએ. ભજર વર્ગ કે ખેડૂતની સ્ત્રીઓ મહેનત, મજુરી કરી પૈસા કમાય છે, તે જૈન બહેને અને અન્ય સી કેાઈ શા માટે મહેનત કરી ન માય? દરેક સ્ત્રીએ પણ પિતાની આજીવિકા સ્વતંત્ર કામ કરી મેળ