________________
વ્યાપારિક વિભાગ
જેને માટે વેપાર-ધંધા અને હુન્નર-ઉદ્યોગની
વ્યવહાર યોજના
ગ્રામ્ય વિસ્તાર માટે – Oા રતની મોટી વસ્તી મુખ્યત્વે ગામડામાં વસે છે. ગામડામાં
છે. હજારથી બે હજારની વસ્તીવાળા ઘણા ગામડાઓ હોય છે અને તેમાં પાંચ, દસ કે વીસ પચીસ જૈન ઘરની વસ્તી હોય છે. કોઈ કોઈ ઠેકાણે તે તેથી પણ ઓછા ઘરે જૈનેના હોય છે. તેઓના છોકરાઓ મુખ્યત્વે નજીકના શહેરમાં બેડીગ કે બાળાશ્રમમાં રહી અભ્યાસ કરતા હોય છે. એટલે ઘેર તે નાની ઉંમરના છોકરાઓ, બધી છોકરીઓ અને ઉંમરલાયક સ્ત્રી-પુરુષો જ હોય છે. સ્ત્રીઓમાં પણ ઘણીખરી વિધવા બહેને અને ડેશીઓ હોય છે. ગામડામાં જેનેને મુખ્ય ધંધે અનાજ કે મસાલાને, મણીરાને, સોના-ચાંદીને કે ધીરધારને હોય છે, કોઈને થોડી ઘણી કદાચ ખેતી પણ હોય છે. મહેનતુ, બુદ્ધિશાળી, શિક્ષિત કે હોંશિયાર યુવકે મોટા ભાગે ગામડા છોડીને મોટા શહેરમાં જ વસ્યા હોય છે. એટલે જેઓ માંદા, વૃદ્ધ, વિધવા કે વિધુર અથવા કુટુંબની જંજાળમાં અને ઉપાધિમાં ફસાયેલા હોય છે અને વતન છેડી શહેરમાં જઈ ધંધે કરી શકે તેવા ન હોય તેઓ જ ગામડામાં રહેતા હોય છે, અને બીજી નાની ઉંમરના બાળકોની વસ્તી ગામડામાં હોય છે. આ હકીકત ખાસ લક્ષમાં રાખી તેઓ શું કામ કરી શકે કે શીખી શકે તેનો ખ્યાલ કરી તેઓને માટે પેજના ઘડાય