________________
મેકારી-નિવારણ અને આર્થિક વિકાસ
[ ૯૯ ]
અને કામકાજ વધાર્યાં અને તેથી ઘણા માણસોને નાકરીમાં રાખ્યા પરંતુ જ્યારે કામકાજ ઓછા થયા, હરિફાઈ ઘણી વધી અને કમાણી ઘટી અને ખર્ચા વધતા ચાલ્યા છે એટલે સમયને અનુસરીને તેને પણ નેકરા કમી કરવા પડયા, હુન્નર--ઉદ્યોગ અને વ્યાપારના ક્ષેત્રોમાં પણુ મંદી આવી એટલે ત્યાં પણ માણસે એછા થયા અને કારખાના બંધ પડવાના કારણે ઘણા માણસો બેકાર બન્યા.
જાતમહેનત કર્યાં સિવાય ફળ મળી શકે નહિ. જેને ઉન્નતિના શિખરે પહોંચવુ હાય તેણે નીચેની હિતશિક્ષા લક્ષમાં રાખવી.
૧. આળસુ ન કરે.
૨. દરેક કામમાં નિયમિત રહેા.
૩. દરેક કામ ખંતપૂર્વક કરો.
૪. એક ક્ષણ પણ નકામી ન ગુમાવે.
૫. વિચાર, વાણી, વર્તનમાં વિનય, વિવેક ને નમ્રતા કેળવે.
૬. સત્ય, ન્યાય અને નીતિના પથ પ્રાણાંતે પણ ન છોડા.
સંચાગ કે તકને
૭. અનુકૂળ સમય, જતી ન કરે.
એટલુ યાદ રાખો કે સમજવા માત્રથી કા સિદ્ધ થતું નથી, પર ંતુ કાય કરવાથી તે પ્રયત્ન ચાલુ રાખવાથી જ ધ્યેય પ્રાપ્ત થઇ શકે છે.