________________
[ ૮૮ ]
અનુભવ-વાણી
અદાલતના ઈન્સાફમાં આપણે વાદી હોઇએ કે પ્રતિવાદી, તા પણ આપણા કેસ મજબૂત કરી તે જીતવા માટે આપણે પૂરેપૂરા પુષા અને પ્રયત્ન કરી સફળતા મેળવીએ છીએ, તેા પછી ધર્મના અને સમાજના ક્ષેત્રે કાપણુ કાર્યાં ધાર કેમ ન પાડી શકાય ? તેમાં મુશ્કેલી શુ નડે છે? એ જ કે “ મારું પેાતાનું હિત તે મારું છે, ખીજું હિત તે સમાજનું છે; મારું' નથી. ' આ ભેદ કેમ ટાળવા ? આના ઉકેલ પૂજ્ય ધર્મગુરુઓ અને સમાજના નાયકા પેાતે જ લાવી શકે. તેઓની ઊર્મિ જાગે તે માટે સમાજે ઉદ્યમ તથા પ્રયત્ન કરવા જોઇએ. જેના જીવનમાં અશક્ય એ વસ્તુ જ ન હેાય તે જ ગમે તે કામ કરી શકે છે. તે માટે પ્રભુ મહાવીરનું દૃષ્ટાંત આપણી સમક્ષ મેાજુદ છે. જ્યારે કમાણી હોય, આવક સારી હોય, ખરચ કરતાં પણ બચતતા વધારા રહેતા હેાય ત્યારે થાડા ખાટા કે વધુ ખર્ચ, ખગાડા કે પૈસાને દુર્વ્યય થતા હોય તેા તે કદાચ ચાલી શકે અથવા તે ક્ષતવ્ય ગણાય. પણ જ્યાં આવક ઘટતી જાય અને ભવિષ્યમાં વધુ ભીંસ આવવાની આગાહી થતી હોય ત્યાં પ્રત્યેક મનુષ્યે ચેતવું જ જોઇએ. અને ખાટા તથા બિનજરૂરી ખર્ચા બંધ કરીને કરકસરથી જીવનવ્યવહાર ચલાવવા તેએ. જૈનશાસ્ત્ર પ્રમાણે જો બરાબર સમજતા હોઈએ તેા તેમાં તપ, ત્યાગ, સયમ, અપરિગ્રહ અને સાદાઈથી જીવન જીવવાના સૌથી મુખ્ય આદેશ અને ઉપદેશ આપેલ છે; જેને અમલ કરીએ તેા કાઈ જૈન દુ:ખી કે યાચકની સ્થિતિમાં હાઇ ન શકે. પરંતુ આજે સાચેા અર્થ આપણે સમજતા નથી અને જીવનમાં તેને અમલમાં મૂકતા નથી. એટલે જ જ્યાં ત્યાં દુઃખ અને દરિદ્રતાનાં દર્શન થાય છે અને તેને માટે ચાપાસથી ઊહાપાહ થતા સંભળાય છે. મુશ્કેલીઓ ખેંચના પ્રસંગેા જીવનમાં અનેક આવતા હેાય છે, પણ તે ટાળવા માટે મફત સહાય માગવા કરતાં કામ કે કમાવાની તક ભાગીએ અને મહેનત કરવાની તપરતા રાખીએ તે સ્વમાન સાથે મૂંઝવણનો ઉકેલ લાવી શકાય છે. એક રૂપિયાનું કામ લઈને બે રૂપિયા આપવા તે