________________
[ ૮૪ ]
અનુભવ-વાણી
૪. મૃતદેહને ઓઢાડેલ શાલ કે કપડાં બાળી નાખવાને બદલે જરુરિયાતવાળા ગરીબને અપાય તે તેને ઉપયાગી થાય, અથવા પાંજરાપેાળ કે ગૌરક્ષા જેવી સંસ્થાને માકલી દઈ એ તે તેમાંથી પશુપક્ષીઓને પાળવામાં મદદરૂપ થાય.
૫. પૂણ્યદાન માટે સંકલ્પ કરેલ ગરીમાને અન્ન, વસ્ત્ર કે કેળવણી આપવામાં થઈ શકે. વ્યક્તિને, અપંગ કે અનાથીને અને જીવયા કે આને તેની ઉપયોગિતાના પ્રમાણમાં અત્યારના જમાનામાં વધુ ઉચિત છે.
રકમના ઉપયાગ જ્ઞાતિજનો કે માંદગીની સારવાર માટે ઉપયેાગી સંસ્થાઓને, માનવયાનું કામ કરતી સંસ્થાયથાશક્તિ મદદ આપવી તે
અથવા સમાજ
૬. મરણની ઉત્તરક્રિયામાં શય્યા કે પૂજ મૂકવામાં આવે છે. મૂળહેતુ તે એ છે કે મરનારના કપડાં, આભૂષણ કે વપરાશની જે જે ચીજ-વસ્તુએ હાય અને જેના ઉપયાગ ઘરમાં કાઇએ કરવાના ન હેાય તે તે બધી વસ્તુઓ પુણ્યદાનમાં આપી દેવી કે જેથી જરૂરિયાતવાળાને ખપમાં લાગે. હવે બધી નવી વસ્તુઓ બજારમાંથી લાવીને મૂકવામાં આવે છે. શ્રીમા માટે આ બરાબર છે, પરંતુ ગરીમાને દેખાદેખીથી ખેંચાઈને વ્યવહાર ખાતર કરવું પડે છે. કરનારે વિવેક કેળવવા જરૂરી છે.
૭. મરણુ પાછળ સમૂહજમણું કરવુ કે ન કરવુ' તે વિષે અન્ને મતા પ્રચલિત છે. તદ્દન બંધ થાય તેા ઉત્તમ છે. તેમ ન થાય તે ૫૦ વથી માટી ઉમ્મરવાળાના કારજ થાય તેવી છૂટ રાખી શકાય, પણ તે મરયાત હોવું જોઈએ, ફરયાત નહિ; ટૂંકમાં બુદ્ધિપૂર્વક સ્થિતિ અને સંજોગા અનુસાર દરેક વ્યક્તિએ વવું તે સાચા સમાજવાદ છે.