________________
વિચાર કરી આગળ વધે
[ ૭૫ ]
છે, પરંતુ સાપેક્ષવાદ અને નયવાદની દૃષ્ટિએ વિચારીએ તે દરેક પ્રવૃત્તિ અને દરેક કાર્યાંના પણ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જધન્ય એમ ત્રણ ભેદો શાસ્ત્ર પણ સ્વીકાર્યા છે. એટલે આ બધી પ્રવૃત્તિએ શુભ હોય છતાં જે જઘન્ય કાટિની છે; મધ્યમ કે ઉત્કૃષ્ટ કાટિની નથી, છતાં તેના પાષકા તે પ્રવૃત્તિઓમાં જ અહેાનિશ રચ્યાપચ્યા રહે છે અને તેમાંથી આગળ વધવાની ઈચ્છા પણ કરતા નથી. આ સ્થિતિ આજે આપણી અને આપણા સમાજની છે.
""
માટે ગુરુમહારાજોએ, સમાજનાયકાએ, શિષ્ટજનાએ, અર્થશાસ્ત્રીએએ અને હિતચિંતકે'એ રૂક જાવ, સ્થિર ચિત્તે વિચાર કરો, સમયના વહેણુ ઓળખા, સ્થિતિ અને સંજોગેાના ખ્યાલ કરો અને યોગ્ય દિશા તરફ વળેા ’-આ જાતના નાદ જગાવવા જોઇએ, તેની ખુલંદ અવાજે વૈષણા કરવી જોઇએ અને તેના ખૂણેખૂણે પ્રચાર થાય તે માટે પ્રચંડ પ્રયત્ન કરવા જોઇએ, નાયાએ પેાતાની રુઢી–જૂની રીત બદલવી જોઇએ અને લેાકહિત શેમાં છેતે નજર સામે રાખીને તે ચાલે સમાજને દોરવી જરૂરની છે. તેએ નહીં સમજે કે નહીં ચેતે તે સમય પોતાનું કામ જરૂર કરશે. આજે રાજાશાહી નાબૂદ થઈ ગઈ છે અને લેાકશાહીની સત્તા ઝડપભેર જામતી જાય છે એટલે સમયને નહીં ઓળખનાર અને તે પ્રમાણે નહીં ચાલનાર સત્તાધીશાનુ શાસન કે સત્તા વધુ સમય ટકી શકે એમ લાગતુ નથી. બ્રિટિશ જેવી સામ્રાજ્યવાદી રાજસત્તાએ હિંદ, ખરમા, સિલાન, ઈજીપ્ત, ઈરાન, ઇરાક વિ.માં પોતાનુ આધિપત્ય જાળવી રાખવા અનેક સલામતી રાખી, અનેક યુક્તિ કરી વ`વિગ્રહ જગાવ્યા, કૌભાંડે રચ્યા, જાળ ખીછાવી, કાળા કાયદા અમલમાં લાવી જેલમાં પૂર્યાં, ગેાળીબાર કર્યાં, જેલમાં નાંખ્યા, ફાંસીએ ચઢાવ્યા, કાળાપાણીએ મેાકલ્યા કે આડકતરી રીતે માર્યાં અને મરાવ્યા; છતાં તેઓને છેડવું પડ્યું, દિશા બદલવી પડી, શત્રુને મિત્ર બનાવવાની ફરજ પડી અને પેાતાની રહીસહી સત્તા સાચવી રાખવા માટે ગુલામીમાંથી સ્વતંત્ર બનેલી પરાધીન પ્રજાના