SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ [૭૦] અનુભવવા છે અને તે સારું થયું છે. વરડે નિયત સમયે નીકળે છે અને હસ્તમેળાપની ક્યિા પણ મુકરર કરેલ સમયે જ થાય છે. આથી આવનારાઓના સમયની બરબાદી થતી નથી. અનેક સ્થળે હાજરી આપવાની હોય તે માણસને બહુ તકલીફ કે દેડધામ રહેતી નથી. (૨) બેંડ વાજા વિના વરઘોડામાં ચાલતું જ નથી. તેના વિના વરરાજાને પિતાને પણ સંતોષ થતો નથી. ગમે તેટલા પૈસા આપવા પડે તે પણ બેંડ તે જોઈએ જ. પિતાના ગામમાં કદાચ બેંડ ન હોય તે બહારગામથી બેંડ મંગાવે અને તેને માટે બસે પાંચસો પીઆ આપવા પડે તો વધે નહી; પણ બેંડ તે જોઈએ જ. ભણેલા વરરાજાને પણ બેંડને અને વરઘોડાને મેહ જતો નથી. (૩) પરણનાર વરરાજા એમ માનતા હોય છે કે આ રીતે ઠાઠમાઠથી વરઘડે નીકળે તે બધા લેકેનું ધ્યાન ખેંડના અવાજથી વરરાજા તરફ આકર્ષાય. વરરાજાને ચહેરે, પોષાક, રૂપ અને બેસવાની છટાથી લેકે અંજાઈ જાય અને વરરાજાની વાહવાહ બેલાય એ જોવા વરરાજા બહુ આતુર હોય છે, પણ તે બીચારાને ખબર નથી હોતી કે જનતાને તે તેની કશી પરવા નથી હોતી. સેંકડો વરઘોડા નીકળતા હોય છે અને સેંકડો વરરાજ ઘોડે ચઢીને કે મોટરમાં નીકળે છે, પણ તે કોણ છે તે જાણવાની જગતને શું દરકાર છે ? આ તે વરરાજાને મિથ્યા મેહ કે વ્યામહ હેાય છે. (૪) વરડાની વિશેષતા કશી નથી. આ એક રીતનું મિથ્યાભિમાન છે અને બેટા ગર્વનું પ્રતિબિંબ છે. આજના વરઘેડાની કોઈને કશી કીંમત નથી. ઊલટું રસ્તે જનારને તે વરઘોડે એ એક તમાશે અથવા રસ્તે રૂંધનાર સરઘસ સિવાય બીજું કશું લાગતું નથી. (૫) વરઘોડા બંધ થઈ જાય તો શું તે ઈચ્છવા ગ્ય નથી ? લશ્કરી કૂચની માફક વરઘોડાના સાજનમાં શસ્ત, વ્યવસ્થા અને પદ્ધતિસરની લાનિબંધ હારમાં ચક્કસ સંખ્યાથી કૂચનું સુંદર દશ્ય
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy