________________
મહત્વતા આધપાઠ
[ ૯ ]
(૨) આપણા લેાકેા અને ખાસ કરીને ખળકે અને સ્ત્રીઓ પીણા અને આઇસ્ક્રીમ માટે એટલી બધી પડાપડી અને લૂંટાલૂટ કરે છે કે જાણે કાર્ય દિવસ કદી ભાળ્યા જ ન હોય. એક વખત મળ્યા હોય તે પણ એ ચાર વખત લેતા અચકાતા નથી. જ્યાં જનતા સમજી કે સ ંતાષી ન હોય ત્યાં આ બધી વસ્તુની લાણી દુઃખરૂપ, કંટાળામય અને ત્રાસજનક થઈ પડે છે, વિના આમંત્રણવાળા ન્હાના મેટા અનેક મંડપમાં દાખલ થઈ જાય અને એવી ખેંચાખેંચ કરે છે કે તે જોઈને સારા સજ્જનાને કરુણા ઉપજે છે, વસ્તુના મૂલ્ય જેટલા જ વહેંચણીના કામને ખર્ચો લાગે છે,
(૩) પ્રતિપક્ષે કદાચ કાઈ એવી પણ દલીલ કરે કે લગ્ન જેવા આનંદના અવસરોમાં ખાવાનું, પીવાનુ` કે આનંદિવનેાનુ કાંઈ જ ન હાય તેા પછી લગ્નની મેાજ શું? અને આવે પ્રસંગે ખર્ચ કરીને વ્હાવા ન લઈએ તે। પછી બીજા કયા પ્રસ ંગે તે લઈ શકાય ! તેને ચેાગ્ય ઉત્તર એ છે કે છતી શક્તિએ વાપરીએ નહીં તે પણ સમાજદ્રોહ છે અને શક્તિ ન હોય અને ફુલણુજી થઇએ તે તે પેાતાને જ મેાજારૂપ છે. ’ પરાણાગત પ્રેમનો જોઈએ, સ્વાગત, સ્નેહ અને અંતરની ઊર્મિના જોઈએ, મનના ઉમળકા વિના કરેલાં કામેથી સાચેા આનંદ કે સતાપ થતા નથી.
વઘાડા :—
(૧) અગાઉ જ્યારે નાની ઉંમરના લગ્ન થતા હતા ત્યારે ૧૪ થી ૧૮ વર્ષના વરરાજાને ઘેાડે ખેસવાના કાડ રહેતા. મોટા શહેરામાં તેા હવે ઘેાડે બેસવાનો રિવાજ લગભગ બંધ થઇ ગયા છે. ખુલ્લી ગાડી કે મેટરમાં એસી વરરાજા વરધાડામાં નીકળે છે. બાઈએ પણ ઘેાડાગાડીમાં નીકળવાને બદલે વરરાજાની પાછળ ગાતા ગાતા પગે ચાલે છે. હવે તે રાત્રિના ખલે સમીસાંજ પહેલાં જ વાડા નીકળે છે, એટલે દીવાબત્તી અને ફુલવાડી વિગેરેને ખ બંધ થઈ ગયા