________________
ex
સાધ્યને માર્ગ
નજર રાખી, કુદરતની હરિયાળી અને વનરાજીના વિકાસ હૃદયપટ પર રાખી, આપણું સાધ્ય છે તે તરફ જલ્દી જવું જોઇએ. શ્રી પાર્શ્વનાથ પરમાત્માના સાધ્ય સ્થાનકે પહોંચી ત્યાંથી જે સાધ્ય માટે તેઓ ચલન કરી ગયા તે સ્થાનના વિચાર કરશું, તેમનાં ચલના સમજશું, તે પથ નીહાળશું, તે માર્ગે ગમન કરશું. હાલ તે એક જ સાધ્ય કે ગમે તેમ કરીને એ દૂરના ગગનચુમ્મિત શિખરે પહોંચવું.
યાત્રાળુઓ, સહચારીએ જાગતા ગયા, ગાન આગળ વધતું ગયું. માતા પુત્રને ધવરાવે છે, લેાકેાની હારા નદીકાંઠે સુખ વે છે, કમળમાંથી સુગંધી છૂટે છે, ગેાવાળના માળકા માખણુ વલાવે છે, વિગેરે ગાનના શબ્દો માનસચિત્ર ૫તા હતા, ત્યાં આ સમયસૂચક શબ્દો લાયા :
તજ પરસાદ જાગે,
!
તું ભી તેરે કાજ લાગ !
અહાહા ! શી મજાની વાત કરી ! પ્રમાદ ત્યાગ, જાગૃત થા અને તારી ફરજ બજાવ. જ શી ? કેાના તરફ? કેવી રીતે મજાવાય ? એ પર હજી ખ્યાલ કરાય ત્યાં તા પાછા ‘ચલના જરૂર ” ના લય દશ વીશ વાર સંભળાયે.. યાત્રાળુઓ, સહચારીએ જાગવા લાગ્યા, ચાલવાની તૈયારી થવા લાગી, સર્વે નદીકાંઠે આવી વીરને સ્મરવા લાગ્યા, સામેના ગિરિશિખરને નમવા લાગ્યા અને કૈવલ્ય અને સિદ્ધદશા વચ્ચે ડાલવા લાગ્યા. કાંઈક સાક્ષાત્કાર થયા, કાંઇક ચમત્કાર જણાય, જીવનના ઉચ્ચ પ્રદેશની ઝાંખી થઈ, સ્થૂળ જીવન કરતાં વિશિષ્ટ ચારિત્રયુક્ત જીવનની ઊંડી ચાવીઓ કરી જણાઇ, હૃદયવીણાના તારા પર ઝણઝણાટી થતી લાગી,
;