________________
૭૬
સાધ્યને માગે
અહીં ઘરખાર કાના માટે માંધ્યાં? શા માટે એને પેાતાનાં માન્યાં ? એ માન્યતા થવાનાં કારણેા શાં? એ માન્યતા ખાટી છે તેા પછી આખી ઇમારતના પાચેા જ ખાટા છે અને તેવા ખાટા પાયા પર બાંધેલી ઈમારત કેવી રીતે અને કેટલા કાળ ટકશે ? પાયા બેસી જશે ત્યારે પછી શું કરશું ? અને ખાટી કલ્પના કરી પેાતાની માનેલી વસ્તુ છેાડી જશે અથવા છેાડવી પડશે ત્યારે મન પર કેવી અસર થશે ? કેવી સ્થિતિ થશે ? એના જરા ખ્યાલ આવ્યા અને ચાલ્યા ગયા.
ત્યારે ચાલવાનુ` તા જરૂર છે, પછી કેટલીક યાત્રાનું ચલન યાદ આવ્યું, છેલ્લા થાડા દિવસેાથી કરેલી યાત્રાની મુસાફરીને અંગે ચાલવાનું થયા કરતું હતું તે પણ યાદ આવ્યું, વ્યવહારમાં રાત્રે ઊંઘતા હતા તે પણ યાદ આવ્યું, ધનપ્રામિના જીવનકલહેા યાદ આવ્યા, સગાંસંબંધીના માની લીધેલા વ્યવહારા યાદ આવ્યા, આખા સંસાર જાણે ચાલ્યા જતા હાય, સાધ્યનાં ઠેકાણાં વગર દોડાદોડ કરતા હાય, કેટલીક વાર પાછા ચક્રમાં પડી તેજ સ્થાનકે આવતા હાય, નકામી અર્થ વગરની દોડાદોડ કરતા હાય, કેટલીક વાર ચાલતા હોય અને કેટલીક વાર દોડતા હોય એમ જણાયું. આવી રીતે ચલન અને સ્થિરતા વચ્ચે હિંચાળા ખાતું મન વળી વિચારમાં પડ્યું કે— ચાલણા જરૂર તે પછી સૂવું કેમ ? * આ યાત્રાળુએ, મિત્રો અને સહચારીએ ઊંઘે છે, આપણું સાધ્ય તેા યાત્રાનું છે, તી હજી દૂર દેખાય છે, ત્યાં પહોંચવું છે, તે આ સર્વે કેમ ઊંઘે છે?
ત્યારે આપણે સર્વ વાસ્તવિક રીતે ઊધીએ છીએ કે