________________
સાધ્યને મા
પરમાત્મતત્વ સાથે જોડી દેવા; અહિરાત્મભાવ તજી દેવા; વિચારવું કે સર્વ ગુણે। અહી (આત્મામાં) ભરેલા છે, બીજા પાસે લેવા જવા પડે તેમ નથી. આ ગુણ પ્રકટ કરવાને કર્મ તાડવાની અને તે માટે ધ્યાનાગ્નિ સળગાવવાની જરૂર છે. પ્રભુનું ધ્યાન કરતાં કરતાં આવી ઉત્કૃષ્ટ ભાવના, સંસારનિવેદ અને આ ત્માના શુદ્ધ ગુણા તરફ વિચાર કરવેશ. વળી મહાન પૂર્વાચાચર્ચા રચિત સ્તવન વડે કીર્તન કરવુ. જેએને ભક્તિરસ પર પ્રેમ હોય તેને માટે પંડિત શ્રી મેાહનવિજયજી, રામવિજયજી, માનવિજયજીનાં સ્તવના બહુ આનંદ આપનારાં થશે અને જેને ઊંડી ફિલસૂફ઼ી અને દ્રવ્યાનુયાગ પર પ્રેમ હાય તેને આન‘દઘનજી, દેવચ`દ્રજીનાં સ્તવના ઉપયાગી થશે. ઉપાધ્યાય યશે વિજયજીનાં સ્તવના અને વર્ગને એક સરખા લાભ અને આનંદ આપનારાં છે. આવી રીતે પ્રભુના ધ્યાનમાં લીન થઈ ભાવપૂજા કરવી. એવા આનદ કરવા કે તેના આડકાર તેની છાયા–તેની મીઠાશ આખા દિવસ સુધી હૃદયમાં રહે. કદાચ દ્રવ્યપૂજા એ એકડા ઘુ’ટવા જેવું લાગતું હાય તે! તેથી ડરી જવાનું નથી, એકડા ઘુંટતા છુટતા એકડા આવડી જશે અને પછી જરા આત્માભાસ થશે કે તરત પેાતાનુ જી કન્ય છે તે પોતાની મેળે જ સમજી શકાશે. આવી સ્થિતિ પ્રાપ્ત થાય ત્યાં સુધી આ જિનેન્દ્રપૂજાનું ઉત્કૃષ્ટ સાધન વિસારી ન મૂકવાની એટલુ જ નહિ પણ જેમ અને તેમ પુષ્ટ કરવાની નમ્ર વિન ંતિ છે.
સ. ૧૯૬૦
હર
. . પ્ર. પુ. ૨૦. કે હૈ. પૃ. ૩૪